‘’જો જનતા લોકડાઉનના નિયમોનું પાલન કરવાનું શરૂ નહિં કરે તો ઇમરજન્સી દર્દીઓએ હોસ્પિટલોથી દૂર થવું પડશે અને તે "ટાળી શકાય તેવા મૃત્યુ"નું કારણ બનશે....
હર્ટફર્ડશાયરના નોર્થવુડ ખાતે આવેલી મર્ચન્ટ ટેયલર્સ સ્કૂલ ફોર બોયઝમાં એક વર્ષ સુધી અભ્યાસ કરનાર 18મી સદીના કુખ્યાત શ્રીમંત લશ્કરી નેતા રોબર્ટ ક્લાઇવના નામ પરથી...
ગ્રેઝ, એસેક્સ ખાતે રહેતા અને હોમ ઓફિસના ભૂતપૂર્વ આતંકવાદ વિરોધી કાર્યકર આકાશ સોંધીએ વિશ્વભરની લગભગ 600 છોકરીઓ અને મહિલાઓના સ્નેપચેટ એકાઉન્ટ્સને હેક કરી તેનો...
નોર્થ વેસ્ટ લંડનમાં આવેલા નીસ્ડન મંદિર સામેના રોડ એટલે કે મેડો ગાથના પૂર્વ ભાગના રોડનું નામ મંદિરના પ્રેરણાદાયક, પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના માનમાં સત્તાવાર...
બ્રિટનમાં કોરોના વાઇરસ નિયંત્રણ બહાર થયો છે. શુક્રવારે એક દિવસમાં 1325 લોકો દર્દીઓનું સંક્રમણના કારણે મૃત્યુ થયું છે. લંડનના મેયર દ્વારા સંક્રમણને મહત્વની ઘટના...
ભારત અને બ્રિટન વચ્ચેની ફ્લાઇટ ફરી ચાલુ થયા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે જણાવ્યું હતું કે યુકેથી આવતા પેસેન્જર્સને જો તેઓ કોરોના નેગેટિવ...
ભારત અને બ્રિટન વચ્ચે મર્યાદિત ફ્લાઇટનો શુક્રવારે ફરી પ્રારંભ થયો હતો. બ્રિટન નવા પ્રકારના કોરોના વાઇરસને પગલે ભારત સરકારે 23 ડિસેમ્બરે બંને દેશો વચ્ચેની...
પુષ્કલા ગોપાલ, MBEએ શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’સુનિલભાઇએ તેમની પહેલી ઓળખાણ એક વાણીયા તરીકે આપતાં મને જણાવ્યું હતું કે કોઈ પણ કલા સાથે...
કલ્પેશ અને શૈલેષ સોલંકી દ્વારા
ડૉ. સુનિલ કોઠારીની ગણના ભારતના ખરેખર મહાન વિદ્વાન તરીકે થતી હતી. એક પ્રખ્યાત ઇતિહાસકાર અને વિવેચક, તેઓ ભારતીય નૃત્યના રૂપના...
















