નોર્થ વેસ્ટ લંડનમાં આવેલા નીસ્ડન મંદિર સામેના રોડ એટલે કે મેડો ગાથના પૂર્વ ભાગના રોડનું નામ મંદિરના પ્રેરણાદાયક, પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના માનમાં સત્તાવાર...
બ્રિટનમાં કોરોના વાઇરસ નિયંત્રણ બહાર થયો છે. શુક્રવારે એક દિવસમાં 1325 લોકો દર્દીઓનું સંક્રમણના કારણે મૃત્યુ થયું છે. લંડનના મેયર દ્વારા સંક્રમણને મહત્વની ઘટના...
ભારત અને બ્રિટન વચ્ચેની ફ્લાઇટ ફરી ચાલુ થયા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે જણાવ્યું હતું કે યુકેથી આવતા પેસેન્જર્સને જો તેઓ કોરોના નેગેટિવ...
ભારત અને બ્રિટન વચ્ચે મર્યાદિત ફ્લાઇટનો શુક્રવારે ફરી પ્રારંભ થયો હતો. બ્રિટન નવા પ્રકારના કોરોના વાઇરસને પગલે ભારત સરકારે 23 ડિસેમ્બરે બંને દેશો વચ્ચેની...
પુષ્કલા ગોપાલ, MBEએ શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’સુનિલભાઇએ તેમની પહેલી ઓળખાણ એક વાણીયા તરીકે આપતાં મને જણાવ્યું હતું કે કોઈ પણ કલા સાથે...
કલ્પેશ અને શૈલેષ સોલંકી દ્વારા
ડૉ. સુનિલ કોઠારીની ગણના ભારતના ખરેખર મહાન વિદ્વાન તરીકે થતી હતી. એક પ્રખ્યાત ઇતિહાસકાર અને વિવેચક, તેઓ ભારતીય નૃત્યના રૂપના...
ડૉ. સુનિલ કોઠારીને હું તેઓ મહાન નૃત્ય વિવેચક બન્યા તે પહેલાં છેક 1966માં નવી દિલ્હીમાં હું પ્રથમ વાર મળી હતી. તેઓ ચિત્રકાર વિવાન સુંદરમના...
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનીસ્ટર અને એસ.એન.પી. નેતા નિકોલા સ્ટર્જેને તા. 4ના રોજ બપોરે નવા કડક કોરોનાવાયરસ પ્રતિબંધો જાહેર કર્યા હતા અને તા. 4ની મધ્યરાત્રિથી સ્કોટલેન્ડમાં...
લંડનના ઇલ્ફર્ડ સ્થિત ફાર્માસિસ્ટ અને આયુર્વેદિક સલાહકાર રવિ ભનોટને કોવિડ-19 રિસ્પોન્સ દરમિયાન વેલબીઇંગ અને કમ્યુનિટિ સેવાઓ માટે એમબીઈ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
રવિ ભનોટની...
















