બ્રિટનમાં વર્ક કે સ્ટડી કરતા વિદેશી વિદ્યાર્થીઓ તેમજ વર્ક પરમીટ મેળવવા માંગતા લોકોએ ઇમિગ્રેશન સિસ્ટમમાં લવાયેલા ધરખમ ફેરફારો માટે તૈયાર રહેવું પડશે અને તે...
ચેથમ હાઉસ તરીકે ઓળખાતા રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સે 'યુકે માટે ઇન્ડો-પેસિફિક શા માટે ઉચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ' તેવે શીર્ષક હેઠળ એક સંશોધન પત્ર...
દસ લાખ લોકોના જીવન બચાવવાની મહત્વાકાંક્ષા ઘરાવતા રાંદલ ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. નિક કોટેચા OBE DLએ પોતાના વિઝનને ઝડપથી આગળ વધારવા અને...
વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે બળવાખોર લેબર બેકબેન્ચર સાંસદો રેચલ માસ્કેલ, નીલ ડંકન-જોર્ડન, બ્રાયન લીશમેન અને ક્રિસ હિંચલિફને બુધવારે ચેતવણી આપી વારંવાર શિસ્ત ભંગ...
યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગ્લિયા (UEA) દ્વારા જાણીતા ઉદ્યોગસાહસિક અને ફિલાન્થ્રોપિસ્ટ કુલેશ શાહને બિઝનેસ, સામાજિક પ્રભાવ અને સમુદાયના વિકાસમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 2025ના સમર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવાર, 23 જુલાઇએ યુકે અને માલદીવની ચાર દિવસની મુલાકાતે રવાના થયા હતાં અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આનાથી બંને દેશો સાથે...
એર ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે કંપનીએ તેના બોઇંગ 787 અને 737 વિમાન કાફલાની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ (FCS)ના લોકીંગ મિકેનિઝમનું તપાસ કામગીરી પૂરી કરી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી યુકે અને માલદીવની ચાર દિવસની મુલાકાત લેશે. મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત-યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરાશે. મોદી...
ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે અમદાવાદમાં 12 જૂને થયેલા એર ઇન્ડિયા ક્રેશના પીડિતો માટે એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપવાની શુક્રવારે જાહેરાત કરી હતી....
બ્રિટને પાકિસ્તાનની રાષ્ટ્રીય એરલાઇન્સ પરનો પાંચ વર્ષનો પ્રતિબંધ હટાવ્યો છે, જેનાથી હવે તે યુકેની ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે અરજી કરી શકે છે. પાકિસ્તાન...

















