ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડામાં ત્રણ ભારતીયોની ધરપકડના અહેવાલ વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે નિજ્જરની હત્યા...
કેનેડિયન સત્તાવાળાઓ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં શુક્રવારે ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કર્યા પછી બંને દેશોના સંબંધો ફરી વણસવાની શક્યતા ઊભી થઈ...
મુંબઈ એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનના કોન્સ્યલ જનરલ ઝાકિયા વર્દાકને 25 કિગ્રા સોના સાથે ઝડપી લીધી હતાં....
યુકેમાં આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી અગાઉ થયેલી સ્થાનિક ચૂંટણીઓ અને પેટાચૂંટણીના પરિણામોમાં સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીનો દેખાવ ખૂબ નબળો રહેતા પક્ષના નેતૃત્વ સામે પ્રશ્નો...
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને બુધવારે વોશિંગ્ટનમાં ચૂંટણી ભંડોળ એકત્ર કરવાના એક કાર્યક્રમમાં રશિયા અને ચીનની સાથે-સાથે ભારત અને જાપાનને પણ 'ઝેનોફોબિક' ગણાવીને ભારપૂર્વક જણાવ્યું...
Five people died after being crushed under the tires of a bus in Kalol
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં છ વ્હિકલ વચ્ચેના માર્ગ અકસ્માતમાં એક ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત ચાર લોકોના મોત થયાં હતાં. આ અકસ્માતમાં...
ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે થોડા દિવસોની અંદર અબુ ધાબી અને દુબઈ ગુરુવારે ફરી જળબંબાકાર થયું હતું. ભારે વરસાદને કારણે ઘણી ફ્લાઇટ્સો રદ થઈ...
ભારત આખાના લોકોનું જો કોઇ મનપસંદ પીણું હોય તો તે ચા છે. તંદુરસ્ત આયુર્વેદિક પીણું હવે આખા વિશ્વમાં ઝડપથી લોકપ્રિય થઇ રહી છે અને...
નવનાત વણિક એસોસિએશન યુકે, નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ, UB3 1AR ખાતે હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન શનિવાર 18 મે 2024ના રોજ સવારે...
લેવલીંગ-અપ સેક્રેટરી માઈકલ ગોવ દ્વારા સમર્થન આપવામાં આવેલા ટોરી રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે વર્ષમાં હજારો લોકોનું ચોખ્ખું સ્થળાંતર ઘટાડવાના પગલાંના ભાગરૂપે માત્ર...