ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા હન્સલોના જિજ્ઞેશ અને યશ પટેલે હન્સલો ઇસ્ટ અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનની બહાર, કિંગ્સલી રોડ પર મહારાણીને અંજલિ આપવા બે માળના એક...
સ્વ. શ્રીમતી પાર્વતીબેન સોલંકીના આત્માની શાંતિ અર્થે ગુરૂવાર તા. 15 સપ્ટેમ્બર 2022ના રોજ સાંજે 7થી 9 દરમિયાન એક પ્રાર્થના સભાનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર...
સૌથી લાંબા સમય સુધી રાણી તરીકે રાજ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તેમના નામે બન્યો છે. રાણી તરીકે મહારાણી એલિઝાબેથનો રાજ્યાભિષેક તા. ૬ ફેબ્રુઆરી, ૧૯૫૨ના...
મહારાણીના મૃત્યુની જાણ થતાં પ્રિન્સ હેરી એકલા સ્કોટલેન્ડના બાલમોરલ કાસલ પહોંચ્યા હતા. કહેવાય છે કે કિંગ ચાર્લ્સે હેરીને કહ્યું હતું કે મેગન માટે આ...
મહારાણીના અવસાન પછી ટ્વીટર પર ભારતના ઐતિહાસિક કોહિનૂર બાબતે અને કોહિનૂર કોને અપાશે તેની ચર્ચાઓ ચાલી હતી. એક માહિતી મુજબ કોહિનૂર હીરો કિંગ ચાર્લ્સની...
બ્રિટનના મહારાણી એલિઝાબેથ ત્રણ વખત ભારતની યાત્રાએ ગયાં હતાં અને અમૃતસરના જલિયાંવાલા હત્યાકાંડને તેમણે બ્રિટિશ શાસનની ભૂલ ગણાવી હતી. જો કે તેમણે આ અંગે...
મહારાણીનો જન્મ એલિઝાબેથ એલેક્ઝાન્ડ્રા મેરી વિન્ડસર તરીકે મેફેર, લંડનમાં 21 એપ્રિલ 1926ના રોજ થયો હતો. બહુ ઓછા લોકોએ ધાર્યું હતું કે તેઓ કદી પણ...
૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ સત્તાના સિંહાસને બિરાજેલાં બ્રિટનના મહારાણી એલિઝાબેથના શાસનકાળમાં વિન્સ્ટન ચર્ચિલથી લઈને લિઝ ટ્રસ સુધીના એક બે નહિં પણ કુલ વડાપ્રધાનોને શપથ...
મહારાણી એલિઝાબેથ આખા વિશ્વનું ધ્યાન આકર્ષીત કરનાર એક માત્ર લોકપ્રિય મોનાર્ક હતા. સાચા અર્થમાં તેમના નામના સિક્કા પડતા હતા. રાણી એલિઝાબેથના જીવન પર ઘણી...
મહારાણી એલિઝાબેથ II વિશ્વના સૌથી વૃદ્ધ અને સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર દેશના વડા હતા. તેમના પિતા કિંગ જ્યોર્જ VI ના મૃત્યુ પછી...