યુનિવર્સિટી ઓફ એરિઝોનાના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં 4 માર્ચ, 2022એ ચંદ્ર પર થયેલા એક ક્રેશ સંબંધિત રહસ્યમય ઘટનાનો ઉકેલ આવ્યો છે. ચીનનું લોંગ માર્ચ 3C...
ભારતની આતંકવાદ વિરોધી એજન્સી (એનઆઇએ)એ એર ઇન્ડિયા અને તેના મુસાફરોને ધમકી આપવા બદલ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
આ કેસ...
ઇઝરાયેલ સરકારે મંગળવારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પાકિસ્તાનસ્થિત લશ્કર-એ-તૈયબા (LeT)ને ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 26/11ના રોજ મુંબઇમાં થયેલા આતંકી હુમલાની...
ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ આશરે એક ડઝનથી વધારે આતંકવાદીઓની છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં રહસ્યમય રીતે હત્યા કરાઈ છે. આ ત્રાસવાદીઓ લશ્કર-એ-તૈયબા,...
અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને દિવાળી નિમિત્તે ભારતીયોને શુભેચ્છા આપીને જણાવ્યું હતું કે, દિવાળીના સમજણ અને પ્રેમનો પ્રકાશ શોધવાના સંદેશે અમેરિકાને “મજબૂત બનવામાં” મદદ કરી...
ટાઇમ મેગેઝિન દ્વારા પ્રથમવાર જાહેર કરવામાં આવેલી ‘ટાઇમ ૧૦૦ ક્લાઇમેટ’ યાદીમાં આઠ ભારતીય તેમ જ ભારતીય મૂળના લોકોને સ્થાન મળ્યું છે. જેમાં વિશ્વ બેન્કના...
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) માટે ચાલી રહેલી વાટાઘાટો અંગે અપડેટ આપતાં જણાવ્યું...
વોઈસ ઓફ ગ્લોબલ સાઉથની બીજી વર્ચ્યુઅલ સમીટમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતે સાત ઓક્ટોબરે ઈઝરાયેલમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની...
ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીએ ગુરુવારે યુકેની એક કોર્ટને જણાવ્યું હતું કે તે ઘણા વર્ષો સુધી ઇંગ્લેન્ડમાં જ રહી શકે છે, કારણ કે...
ભારતે યુકે સાથે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) કરવા માટે યુકેના ઇલેક્ટ્રિક વ્હિકલ પરની આયાત ડ્યૂટીમા મોટો ઘટાડો કરવાની દરખાસ્ત કરી છે. બંને દેશો ચાલુ...

















