બ્રિટિશ વડાપ્રધાન રિશિ સુનકે શુક્રવારે સાંજે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે ટેલિફોન પર ચર્ચા કરીને ભારત-કેનેડા વચ્ચેના વિવાદને ઘટાડવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે...
રોબિન્સવિલેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા નિર્મિત ભવ્યાતિભવ્ય અક્ષરધામના લોકાર્પણ નિમિત્તે આયોજિત નવી દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વિવિધ ધાર્મિક અને વિવિધ...
કેનેડામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ભારતીય મૂળના બે ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોના મોત થયા છે. કેનેડાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં વિમાન એક મોટેલની...
ઇરાનની જેલમાં બંધ મહિલા અધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીનું શુક્રવારે શાંતિના નોબેલ પુરસ્કારથી સન્માન કરવાની એકેડમીએ જાહેરાત કરી હતી. મોહમ્મદીને શાંતિનો નોબેલ પુરસ્કાર ઇરાનના આપખુદ...
રોબિન્સવિલે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારંભના ભાગરૂપે 5 ઓક્ટોબર 2023એ અમેરિકાના વિવિધ શહેરોના મેયરો અને રાજ્યોના પ્રતિનિધિઓની હાજરીમાં સામુદાયિક એકતાના...
ભારતની સૌથી મોટી રિટેલર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ યુકે સ્થિત ફેશન રિટેલર સુપરડ્રાઈના એશિયાના ત્રણ દેશો ખાતેના લાઇસન્સ અને બ્રાન્ડ એસેટ હસ્તગત કરશે. મુકેશ અંબાણીની...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે 4 ઓક્ટોબરે BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં કુલ ત્રણ ચરણમાં યોજાનાર મૂર્તિપ્રતિષ્ઠાવિધિના દ્વિતીય ચરણમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સનાતન ધર્મના પૂજનીય...
હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને મંગળવારે તા. 3ના રોજ કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં આપેલા ભાષણમાં જણાવ્યું હતું કે ‘’વિશ્વ સામૂહિક સ્થળાંતરના વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે...
અગાઉના એમ્પ્લોયર પાસેથી ચોરી કરેલા હજારો પાઉન્ડ પાછા ચૂકવવા માટે પોતાના વર્તમાન એમ્પ્લોયર - ઇલેક્ટ્રિકલ કંપની PSE 2માંથી હજારો પાઉન્ડની છેતરપિંડી કરનાર સાઉથ વેલ્સના...
વિઝા ફીમાં વધારો અને ઇમીગ્રેશન કરનારાઓ માટે વાર્ષિક NHS ચાર્જીસમાં કરાનારો વધારો બ્રિટનના ઈમિગ્રેશનના રેકોર્ડ સ્તરને ઘટાડવામાં મદદ કરશે નહીં એમ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ...