દેવાનો બોજ હળવો કરવા અને રોકાણકારોને આકર્ષવા માટે બિલિયોનેર અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંત લિમિટેડે આ ગ્રૂપનું છ અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજન કરવાની યોજના...
ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં 30 સપ્ટેમ્બર, 2023એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો હતો....
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના નવ દિવસના ઉદ્ઘાટન સમારંભનો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં 30 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. આ...
ઝિમ્બાબ્વેમાં તાજેતરમાં એક વિમાન દુર્ઘટનામાં સોના, હીરા અને કોલસાની ખાણના ભારતીય મૂળના અગ્રણી બિઝનેસમેન હરપાલ રંધાવા અને તેમના પુત્ર સહિત છ પ્રવાસીઓના મોત થયા...
ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે ત્યારે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચંદ્રયાનની ભારત અને અમેરિકાના સંબંધો ચંદ્ર સુધી...
ટેક્સમાં વધારાને પગલે ભારતના લોકો માટે પહેલી ઓક્ટોબરથી વિદેશ ટૂર પેકેજ અને વિદેશમાં નાણા મોકલવાનું મોંઘું થયું છે. હવે રૂ.7 લાખથી વધુના ટૂર પેકેજ...
અમેરિકામાં 1981થી અત્યાર સુધી 14 શટડાઉન થયા છે, જેમાં મોટા ભાગના માત્ર એક કે બે દિવસ ચાલ્યા હતા. જોકે સીમા સુરક્ષાના મુદ્દે વિવાદને કારણે...
અમેરિકાની કોંગ્રેસે શનિવારે છેલ્લી ઘડીએ સરકારના ખર્ચના બિલને મંજૂરી આપતા વિશ્વની મહાસત્તામાં શટડાઉન ટળ્યું હતું. સંસદે 45 દિવસ માટે કામચલાઉ ધોરણે સરકારના ખર્ચને મંજૂરી...
ભારત અને કેનેડાના વિવાદ અંગે વિદેશ પ્રધાન એસ જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત અને કેનેડાએ ખાલિસ્તાની અલગતાવાદીના મૃત્યુ અંગેના મતભેદો ઉકેલવા માટે...
Conservative MP Poilievre slams growing Hindu phobia in Canada
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ કરીને મોટો વિવાદ ઊભો કરનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સાન હવે...