ભારત અને કેનેડા વિવાદ દરમિયાન હેકર્સે કેનેડાની આર્મીની વેબસાઈટને હેક કરી હોવાનો દાવો કર્યો છે. આ હેકર્સે પોતાનું નામ ઈન્ડિયન સાયબર ફોર્સ જણાવ્યું છે....
અમેરિકામાં ગ્રીન કાર્ડ અથવા કાયમી નિવાસની મંજૂરી મેળવવા માટે ખોટા લગ્ન કરવાના કેસમાં 35 વર્ષીય ભારતીય નાગરિક દોષિત ઠર્યો છે.
આ અંગે યુએસ એટર્ની ટ્રિનિ...
પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે એક મસ્જિદ નજીક આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા હતા અને 130થી વધુ લોકો ઘાયલ થયા હતા....
ગુજરાત પોલીસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપને "વર્લ્ડ ટેરર કપ"માં ફેરવવાની ધમકી આપવા બદલ પ્રતિબંધિત સંગઠન...
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે કે 2020 ગલવાન ખીણ અથડામણ પછીથી ભારત-ચીન સંબંધો અસામાન્ય સ્થિતિમાં છે અને તે સંભવતઃ મધ્યમ ગાળાના મુદ્દા કરતાં...
ભારતમાં યુએસ મિશનએ 27 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે તેને 2023માં 10 લાખ નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ પ્રોસેસ કરવાનો લક્ષ્યાંક વટાવી દીધો છે. વિશ્વભરમાં દર 10...
બે વિદ્યાર્થીઓની હત્યા પછી ફરી હિંસાની આગમાં સપડાયેલાં ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરને બુધવારે અશાંત વિસ્તાર જાહેર કરાયો હતો. રાજ્યમાં ‘આફસ્પા’ ધ આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ)...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા કોઇપણ ચોક્કસ અથવા સંબંધિત માહિતી આપે તો તેની તપાસ માટે ભારત તૈયાર હોવાનું ભારપૂર્વક જણાવીને વિદેશ...
હાલ સુરતમાં રહેતા સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના સંતો પૂ. અલૌકિકદાસજી સ્વામી, પૂ. વ્યતિરેકસ્વરૂપદાસજી સ્વામી તથા પૂ. અખંડવૃત્તિદાસજી સ્વામી હાલ યુ.કે.માં સત્સંગ વિચરણ અર્થે પધાર્યા...
લખુબાપા તરીકે જાણીતા કચ્છી લેઉવા પટેલ સમાજ અને કચ્છના પનોતા પુત્ર શ્રી લક્ષ્મણભાઇ ભીમજીભાઇ રાઘવાણીનું ગત 21 સપ્ટેમ્બરે ગુરુવારે 94 વર્ષની વયે નિધન થતાં...

















