2002માં ગુજરાતના ગોધરા ખાતે 58 હિન્દુ યાત્રાળુઓને ટ્રેનના કોચમાં પૂરીને જીવતા સળગાવી દેવાયા બાદ થયેલા હિન્દુ મુસ્લિમો વચ્ચેના રમખાણોમાં તો વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પરની બીબીસી સિરિઝને ભારતે દુષ્પ્રચારનું સાધન ગણાવ્યું હતું અને પ્રતિક્રિયા આપવા યોગ્ય પણ ન હોવાનું જણાવ્યું...
તાજેતરના ડેટામાં બહાર આવ્યું છે કે ભારત સહિત વૈશ્વિક સ્તરે ટેક કંપનીઓ દ્વારા 2023માં અત્યાર સુધી દરરોજ 1,600થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. વૈશ્વિક...
પ્રગતિશીલ પોલિટિક્સ માટે વૈશ્વિક સ્તરે નામના હાંસલ કરનારા ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ન આગામી થોડા સપ્તાહમાં રાજીનામા આપવાની જાહેરાત કરીને સમગ્ર દેશને ચોંકાવી દીધો...
ઓસ્ટ્રેલિયામાં એક સપ્તાહમાં બીજા હિન્દુ મંદિર પર કથિત ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરોધી લખણો લખીને હુમલો કર્યો હતો. ધ ઑસ્ટ્રેલિયા ટુડે વેબસાઇટે અહેવાલ આપ્યો હતો...
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથેના ફોન કૉલ બાદ વડા પ્રધાન ઋષિ સુનકે શનિવારે કિવ – યુક્રેનના લશ્કરી દળોને "રશિયન સૈનિકોને પાછળ ધકેલવામાં" મદદ કરવા...
લોકોને સપ્લાય કરવાના ઈરાદા સાથે અન્ડરવેરમાં ક્રેક કોકેઈન અને હેરોઈનના 148 રેપ સાથે મળી આવેલા 25 વર્ષીય ડ્રગ ડીલર કશાન અહેમદને 18 મહિનાની જેલ...
આંતરરાષ્ટ્રીય કવિ સંગમ અને સંગમ યુકે - ભારતીય સમુદાય સંગઠન (SICA) દ્વારા 13 જાન્યુઆરીના રોજ ઈન્ટરનેશનલ હિન્દી સોસાયટીના સહયોગથી વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે લંડનમાં...
આગામી ફેબ્રુઆરીમાં મિલાપ અને ધ લિવરપૂલ ઈન્ટરનેશનલ જાઝ ફેસ્ટિવલ (LIJF) યુકે દ્વારા LIJFની 10મી વર્ષગાંઠ પ્રસંગે ઈન્ડો-જાઝના શ્રેષ્ઠ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ઝો...
11મી જાન્યુઆરી 2023ના રોજ, સુપ્રસિદ્ધ ભારતીય ક્લાસિક સરોદ પ્લેયર્સ અને ભાઈઓ, અમાન અલી બંગશ અને અયાન અલી બંગાશે તાજ હોટેલની રેન્ડેઝવસ ઈવેન્ટ શ્રેણીના ભાગરૂપે...

















