વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ હવે કોરોનાની સારવાર માટે બે એન્ટીબોડી દવા સોટ્રોવિમેબ અને કાસિરિવિમેબ-ઇમડિવિમેબનો ઉપયોગ ન કરવાની ભારપૂર્વક ભલામણ કરી છે. ગયા વર્ષે ખુદ WHOએ કેટલાંક...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનના પાટનગર સમરકંદમાં આયોજિત શાંધાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન -એસસીઓના શિખર સંમેલનમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીના મુદ્દે ભારતના વિચારોને રજૂ કર્યા કર્યા...
ઉઝબેકીસ્તાનના સમરકંદમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ ઓફ સ્ટેટની 22મી મીટિંગમાં 2022-2023ના સમયગાળા દરમિયાન ભારતના વારાણસી શહેરને 16 સપ્ટેમ્બરે સૌપ્રથમ SCO...
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાયેલી SCOની બેઠક દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિન વચ્ચે મુલાકાત થઇ હતી. તેમની બંને વચ્ચે રશિયા અને...
યુક્રેનથી પરત વતનમાં ગયેલા હજ્જારો ભારતીય અંડરગ્રેજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીઓને માટે એક નિરાશાજનક સમાચાર છે. ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, યુક્રેનમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ આવનારા સમયમાં કોરોનાની નવી લહેરોની આવવાની આશંકા વ્યક્ત કરી છે. આ વૈશ્વિક સંગઠને વિશ્વના દેશોની સરકારોને આ મુદ્દે સતર્ક રહેવા...
ગુજરાતના જાણીતા વૈશ્વિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનવાનો યાદીમાં બીજા ક્રમ મેળવ્યો છે. વિશ્વના પ્રથમ 10 ધનવાનોની યાદીમાં એલન મસ્ક પ્રથમ ક્રમે છે....
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર સવારે ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટ શવકત મિર્ઝીયોયેવના નિમંત્રણ પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના દેશોના વડાઓની પરિષદની 22મી બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાનના...
ઉઝબેકિસ્તાનમાં બે દિવસીય શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની શિખર બેઠકમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દિલ્હીથી સમરકંદ રવાના થયા હતા. ચીનના પ્રેસિડન્ટ...
કેનેડાના ટોરન્ટોમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર કથિત ખાલિસ્તાની આતંકવાદીઓએ ભારત વિરોધી સૂત્રો લખાયા હોવાની નિંદનીય ઘટના સામે આવી હતી. સોશિયલ મીડિયા પર...

















