રટગર્સ યુનિવર્સિટી-ન્યૂ બ્રન્સવિકના બે ભારતીય સહિત ચાર વિદ્યાર્થીઓની ગોલ્ડવોટર સ્કોલર્સ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમને ગણિત, વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં શ્રેષ્ઠ અભ્યાસ બદલ પસંદ...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન 20થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાત દરમિયાન 21 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી તેવી સંભાવના છે, એમ ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું...
ભારત સરકારે કંધાર વિમાન અપહરણ કેસના આરોપી મુશ્તાક અહેમદ ઝરગરને ત્રાસવાદી જાહેર કર્યો છે. ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ આઇસી-814ના હાઇજેક કરવામાં આવેલા વિમાનના મુસાફરોના બદલામાં...
ન્યૂયોર્કમાં બ્રુકલિન સબવે ટ્રેન પર અંધાધુંધ ફાયરિંગના એક શંકમંદની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ત્રાસવાદના આરોપ મૂકવામાં આવ્યા છે. સબવે ટ્રેન...
રશિયાના આક્રમણના આશરે સાત સપ્તાહ પછી યુક્રેનને કાળા સમુદ્રમાં રશિયાના એક યુદ્ધજહાજ પર મિસાઇલ હુમલો કરીને તેને ડુબાડી દીધું હોવાનો ગુરુવારે દાવો કર્યો હતો....
વિવધ દેશોમાં પોતાના સેવા કાર્યોના કારણે વિખ્યાત થયેલા વ્રજ પાનખણીયાના પિતાને સમાજ સેવાનો ખૂબ જ ભાવ હતો. એક વખત વજુભાઇએ કોઇક સ્થળે પિતાના નામની...
મૂળ પોરબંદર પાસેના પટેલકા ગામના વતની અને ડીસેમ્બર 1950માં નાઇરોબીમાં જન્મેલા વ્રજ પાનખાણીયા લોકોની નજરમાં ભલે સંપન્ન મિલિયોનેર બિઝનેસમેન હોય પરંતુ તેઓ તન, મન...
મુસ્લિમોના પવિત્ર પર્વ ઇદ પહેલા કેટલીક રાતો બાકી છે ત્યારે સફા ઈદ-અલ-ફિત્ર માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે પોતાના હાથ પર મહેંદીની પેટર્ન દોરાવી...
ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ ચાન્સેલરની જૂની ખાનગી શાળા વિન્ચેસ્ટર કોલેજને £100,000 કરતાં વધુનું દાન આપ્યું હોવાનું બહાર આવ્યું છે. 2020થી શાળાના...
લેસ્ટરશાયરના લાફબરો સ્થિત મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આવશ્યક દવાઓના લગભગ 60,000 પેકનું યુદ્ધથી પ્રભાવિત યુક્રેનના સમુદાયોને દાન કરાયું છે, જે આવશ્યક દવાઓના 1.29 મિલિયન ડોઝ...

















