શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનીટી સેન્ટર લેસ્ટર ખાતે શ્રી હિન્દુ ટેમ્પલ શિશુવિહાર સ્કૂલના લાભાર્થે 7થી 15 જૂન દરમીયાન આસ્થા ટીવી, ફેસબુક, યુટ્યુબ અને ઝૂમ...
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ (NIHR) ક્લિનિકલ રિસર્ચ નેટવર્કમાં બિઝનેસ ડેવલપમેન્ટ અને માર્કેટિંગ ડિરેક્ટર તરીકે સેવા આપતાં દિવ્યા ચઢ્ઢા - માણેકને મહારાણીના જન્મદિવસ પ્રંસગે...
રાયસ્લીપ, નોર્થવુડ અને પિનરના એમપી અને હિલિંગ્ડન બરોના કાઉન્સિલર ડેવિડ સીમન્ડે ઇસ્ટકોટ ખાતે આવેલા દીવોઝ એટ ધ બ્લેક હોર્સ પબની તા. 10 જૂનના રોજ...
કોવિડ-19 દરમિયાન રોગનો ભોગ બનેલા, શિલ્ડેડ લોકો અને આઇસોલેશન ભોગવતા સમુદાયના લોકો તથા NHS સ્ટાફ અને સંવેદનશીલ લોકોને 450,000 શાકાહારી ભારતીય ભોજન મોકલનાર કોમ્યુનિટી...
એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના પેટ્રન ગોપાલભાઇ પોપટને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા શનિવાર તા. 12ના રોજ ઝૂમ પર શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું. જેમાં જાણીતા સંતો-અગ્રણીઓએ...
આજ સુધીમાં સૌથી વધુ 15 ટકા વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના લોકોને એવોર્ડ.
લગભગ 23 ટકા એવોર્ડ વિજેતાઓને કોવિડ-19 સેવા માટે એવોર્ડ.
62 ટકા એટલે...
કોરોના વેક્સિનેશનને કારણે ભારતમાં એક વૃદ્ધનું મોત થયું હોવાના સરકારના અહેવાલમાં પ્રથમ વખત સ્વીકારવામાં આવ્યું છે. વેક્સિનના બંને ડોઝ લીધેલા 68 વર્ષીય વૃદ્ધનું 31...
યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ્સમાં રવિવારે ક્રોએશીઆ સામેની મેચમાં ઈંગ્લેન્ડની ટીમ રેસિઝમ વિરૂદ્ધની ચળવળને પોતાના સમર્થનના પ્રતીકરૂપે ગોઠણભેર ઉભી રહી હતી (ટેકિંગ ધી ની) તેની ટીકા...
ભારતની અગ્રણી આઇટી કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ અને એમેઝોન.કોમની સંયુક્ત માલિકીની ઓનલાઇન રીટેલ કંપની કલાઉડટેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી બ્રિટનના ટેક્સ સત્તાવાળાએ...
ભારતમાં મંગળવારે કોરોનાના 60,471 નવા કેસ નોંધાયા હતા, જે 75 દિવસના સૌથી ઓછા છે. એક દિવસમાં 2,726 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,77,031...

















