આકરા શિયાળાના કારણે 60,000 લોકોના મોત થઈ શકે તેવી શક્યતાના કારણે આરોગ્ય અધિકારીઓએ ફલૂની રસી લેવા લોકોને અપીલ કરી છે. ગયા વર્ષે ફલૂના કેટલાક...
યુ.કે.ના સાંસદોએ કોરોના મહામારી અને તેને નિવારવામાં સરકારની કામગીરી અંગે રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે, કોરોના અટકાવવામાં થયેલો વિલંબ સૌથી ખરાબ જનઆરોગ્ય નિષ્ફળતા...
ભારતે 15 ઓક્ટોબરથી વિદેશી પ્રવાસીઓને દેશમાં પ્રવેશવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. 15 ઓક્ટોબરથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં આવતા પ્રવાસીઓને ભારતના ટુરિસ્ટ વિઝા આપવાનું ચાલુ કરાશે....
યુનાઇટેડ આરબ અમિરાતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્શિયલ બાબતોના પ્રધાન શેખ મન્સુર બિન ઝાયેદ અલ નાહ્યાને તાજેતરમાં એક્સ્પો 2020 દુબઇમાં BAPS હિન્દુ મંદિરના મોડલનું...
મુસાફરોની એર ટ્રાવેલ માટેની માગને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે એરલાઇન્સ કંપનીઓ 18 ઓક્ટોબરથી કેપેસિટીના કોઇપણ નિયંત્રણો વગર ડોમેસ્ટિક...
કેલિફોર્નિયામાં સોમવારે ભારતીય મૂળના કાર્ડિયોલોજિસ્ટની માલિકીનું બે એન્જિનનું વિમાન તૂટી પડતા આ ફિઝિશિયન સહિત બેના મોત થયા હતા. વિમાન દુર્ઘટનાને પગલે નજીકના મકાનોમાં આગ...
દીપિકા પદુકોણની સફળતામાં વધુ એક છોગું ઉમેરાયું છે. દીપિકા પદુકોણને એક ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા બોલીવૂડમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ગ્લોબલ અચીવર્સ એવોર્ડ 2021 જાહેર કરવામાં આવ્યો...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન વચ્ચે સોમવારે ટેલિફોન પર વાતચીત થઈ હતી. બંને નેતાએ યુકે દ્વારા ભારતના વેક્સિન સર્ટિફિકેટને માન્યતાને...
વિશ્વના ભારત સહિતના 136 દેશોનું જૂથ મોટી કંપનીઓ માટે 15 ટકા મિનિમમ ગ્લોબલ ટેક્સ રેટ માટે શુક્રવારે સંમત થયા છે. આ દેશોની વચ્ચેની ઐતિહાસિક...
પાકિસ્તાનનના ન્યૂક્લિયર બોંબના પિતા ગણાતા કુખ્યાત અણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદીર ખાનનું રવિવારે ઇસ્લામાબાદમાં ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. ખાન 85 વર્ષના હતા. ખાને...

















