પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ અને કેદારનાથમાં યાત્રાળુઓ માટે માત્ર રૂપિયા 300 ચૂકવીને VIP દર્શન કરવાની સુવિધા ચાલુ કરવામાં આવી છે.. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ BKTCની...
સદગુરુ સાથે સંવાદ
સદગુરુ: સ્ત્રી પુરુષ કરતાં શારીરિક રીતે નબળી હોવાથી પુરુષે તેને માનસિક રીતે નબળી બનાવવા, આધ્યાત્મિક રીતે પાછળ રાખવા અને આર્થિક રીતે તેના...
સદગુરુ સાથે સંવાદ
સવાલ : કોર્પોરેટ સેક્ટરમાં શું નફા પાછળની દોટ ટેન્શન પેદા કરે છે?
સદગુરુ: પ્રશ્ન એ નથી કે નફા પાછળની દોટ અથવા તમે જે...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી11 દિવસમાં આશરે 25 લાખ ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા છે. મંદિરમાં દાનની રકમ પણ રૂ.11 કરોડને...
વાવાઝોડાને કારણે રવિવારે ઉજ્જૈનના પ્રસિદ્ધ શ્રી મહાકાલ લોક સંકુલમાં 'સપ્તઋષિ'ની છ મૂર્તિઓને ભાર નુકસાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે મહાકાલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 19 નવેમ્બરે 19મી સદીના હિન્દુ સંત જલારામ બાપાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમણે...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુસ્લિમ પક્ષની મૌખિક અરજી પર મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી શાહી ઇદગાહના સરવેની મંજૂરી આપતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે...
બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા - BAPSના આગેવાનોએ ગત તા. 20 જુલાઈએ પેરિસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને પેરિસમાં બીએપીએસ દ્વારા સાકાર કરવામાં...
વિશ્વવિખ્યાત કેદારનાથ ધામના કપાટ મંગળવારે ધાર્મિક વિધિ સાથે ખોલવામાં આવ્યા હતાં. આગામી છ મહિના સુધી બાબા કેદાર પોતાના ધામમાં શ્રદ્ધાળુઓને દર્શન કરી શકશે. પરંપરાગત...
પૂ. મોરારિબાપુ
મારા ભાઈ-બહેનો, મારી વાત આપ માનો કે ન માનો, એનું કોઈ દબાણ નથી; આપ સ્વતંત્ર છો પરંતુ બરાબર સાંભળો. આ સ્મશાન એવી જગ્યા...