Devotees throng the temples on Chaitri Navratri
શક્તિપીઠ અંબાણી મંદિરમાં પ્રસાદ તરીકે મોહનથાળ અને ચિક્કીના મુદ્દે વિવાદ ચાલે છે ત્યારે અંબાણી વહીવટીતંત્ર અને સરકાર વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કરાયો હતો...
Pramukhswami Maharaj waiting for Narendrabhai like a father
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવના દિવ્ય પ્રસંગે બીએપીએસ સંસ્થાના સંતવર્ય બ્રહ્મવિહારી સ્વામીએ શતાબ્દી સભાગૃહમાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,...
Famous pilgrimage site Vaishnodevi will now have a ropeway: the elderly, disabled will benefit
જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ તીર્થધામ વૈષ્ણોદેવીમાં ટુંક સમયમાં જ રોપવે ચાલુ થઇ જશે. સરકારે રૂપિયા 250 કરોડના ખર્ચે રોપ-વે બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે....
NASA's 'Moon to Mars' program will be headed by an Indian American engineer
ડો. હેમિલ પી લાઠિયા જ્યોતિષાચાર્ય શનિ ન્યાયના કારક ગણાય છે જે કર્મ અનુસાર ફળ આપે છે જે નવગ્રહ મા સૌથી ધીમી ગતિ એ ભ્રમણ કરે છે...
The Contact Kranti Express train will now be known as Akshardham Express
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવાર, 2 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે ગુજરાતની અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ કરાશે. પૂજય પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી...
Prime Minister Modi will inaugurate the Pramukh Swami Maharaj Shatabdi Mohotsav
છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ચરમસીમા રૂપ મહોત્સવ અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ભવ્યતાથી ઉજવાશે. અમદાવાદમાં...
He who understands the spirit of the cremation wakes up
પૂ. મોરારિબાપુ મારા ભાઈ-બહેનો, મારી વાત આપ માનો કે ન માનો, એનું કોઈ દબાણ નથી; આપ સ્વતંત્ર છો પરંતુ બરાબર સાંભળો. આ સ્મશાન એવી જગ્યા...
શક્તિપીઠ અંબાણીમાં પ્રસાદીનો વિવાદ શમ્યો નથી ત્યારે પાવાગઢના સુપ્રસિદ્ધ કાલિકા મંદિરમાં છોલેલુ શ્રીફળ લઇ જવા પર તેમજ શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મુકવાથી વિવાદ ઊભો થયો...
પૂ. મોરારિબાપુ કથા જગતના વડીલો પાસેથી મેં આ કહાની સાંભળેલી છે. ઘણા સંદર્ભોમાં આ દ્રષ્ટાંત કહેવાયું છે. એક માણસ પૂર્વ દિશા તરફ પાગલની માફક દોડતો...
Celebrating Pradhan Swami Maharaj Shatabdi Mohotsav across North America
પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજના 100મા જન્મવર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર નોર્થ અમેરિકામાં BAPS કેન્દ્રોએ તેમના જીવન તથા પરમ શાંતિ પ્રત્યેના તેમના માર્ગદર્શનની ઉજવણી કરવા...