Asaram granted bail in forged document case, but will remain in jail
આસારામે બળાત્કારના કેસમાં ગાંધીનગરની સેશન કોર્ટે કરેલી આજીવન કેદની સજાને ગુરુવારે હાઇકોર્ટમાં પડકારી હતી. સુરતની મહિલાએ ૨૦૧૩માં રેપ સહિતની ધારા હેઠળ આસારામ વિરુદ્ધ ફરિયાદ...
Shri Samed Shikharji, Violent protests of the Jain community on the Palitana temple issue
જૈન સમુદાયના પવિત્ર તીર્થસ્થાન 'શ્રી સમેદ શિખરજી'ને પ્રવાસન સ્થળમાં ફેરવવાના ઝારખંડ સરકારના નિર્ણય અને ગુજરાતના પાલિતાણામાં મંદિરના તોડફોડના વિરોધમાં જૈન સમાજના સભ્યોએ રવિવાર, પહેલી...
Be vegetarian for this earth, for humanity
ઘણા બધા લોકો તેમના અનિયંત્રિત ગુસ્સો અને ગુનાની ભાવનાથી સભર રહી મારી પાસે આવતા હોય છે. તમે લોકો સાત્વિક શુદ્ધતા, દિવ્યતા અને સુંદરતાથી સભર...
Compassion - Kindness - The Beautiful Gift of Giving
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી) સેંકડો વર્ષો પૂર્વે માણસ, પ્રાણીઓ અને વનસ્પતિ સમાન ભાષામાં વાત કરવા જેવું સૌહાર્દપૂર્ણ રમણીય વાતાવરણ હતું ત્યારે ભૂમિ...
If life is to be made sattva, excellent conduct, satsang is necessary
-પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા જીવનમાં સતત ઉત્તમ આચરણ અને સત્સંગ જરૂરી છે. આપણે તો સતત સદાચાર જીવન જીવવાનું છે. આચાર, વિચાર, આહાર, વિહારમાં આવી જ...
MP Barry Gardiner visits Pramuchswami Janm Shatabdi Mootsav, Statue of Unity
લંડનના નોર્થ બ્રેન્ટના એમપી બેરી ગાર્ડિનર ગયા સપ્તાહે ઈન્ડિયા, ગુજરાતના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે અમદાવાદમાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દિ મહોત્સવની, ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન...
યુએઈના અબુ ધાબીમાં બુધવારે BAPS ના ભવ્ય હિંદુ મંદિરના શાનદાર ઉદઘાટન સમારંભની તડામાર તૈયારીઓ થઈ રહી છે. મંદિરનું ઉદઘાટન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
Ramakatha is a vision of our life
પૂ. મોરારિબાપુ તમે જાણો છો આ ગ્રંથના સાત કાંડ છે. તેમાંના બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિન્ધાકાંડ, સુંદરકાંડ અને લંકાકાંડ એ છ કાંડમાં જીવનની સમસ્યાઓને ચરિતાર્થ કરી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 19 નવેમ્બરે 19મી સદીના હિન્દુ સંત જલારામ બાપાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમણે...
Kedarnath Dham's cupboards opened for pilgrims
વિશ્વવિખ્યાત કેદારનાથ ધામના કપાટ મંગળવારે ધાર્મિક વિધિ સાથે ખોલવામાં આવ્યા હતાં. આગામી છ મહિના સુધી બાબા કેદાર પોતાના ધામમાં શ્રદ્ધાળુઓને દર્શન કરી શકશે. પરંપરાગત...