- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી) આપણે ખોરાક વિષે એવું માનીએ છીએ જે આપણા મોંમાં પ્રવેશે તે જ ખોરાક છે. જો કે, આપણે આપણી...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવાર, 23 એપ્રિલે હનુમાન જયંતિના શુભ અવસર પર ઉત્તરાખંડના ઋષિકેશમાં પરમાર્થ નિકેતનની મુલાકાત લીધી હતી. વૈદિક મંત્રોચ્ચાર, સુગંધિત ફૂલોની પાંખડીઓ અને...
પૂ. મોરારિબાપુ રામ સમસ્ત સિદ્ધિઓ અને નિધિઓનો ભંડાર છે. ‘રામચરિતમાનસ’માં રામ નવનિધિના પ્રતિક પણ માનવામાં આવ્યા છે. તો,એટલા માટે પણ અહીં નવનો અંક બતાવાયો છે....