છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ચરમસીમા રૂપ મહોત્સવ અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ભવ્યતાથી ઉજવાશે. અમદાવાદમાં...
પૂ. મોરારિબાપુ
મારા ભાઈ-બહેનો, મારી વાત આપ માનો કે ન માનો, એનું કોઈ દબાણ નથી; આપ સ્વતંત્ર છો પરંતુ બરાબર સાંભળો. આ સ્મશાન એવી જગ્યા...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે....
પૂ. મોરારિબાપુ
રામ સમસ્ત સિદ્ધિઓ અને નિધિઓનો ભંડાર છે. ‘રામચરિતમાનસ’માં રામ નવનિધિના પ્રતિક પણ માનવામાં આવ્યા છે. તો,એટલા માટે પણ અહીં નવનો અંક બતાવાયો છે....
ઘણા બધા લોકો તેમના અનિયંત્રિત ગુસ્સો અને ગુનાની ભાવનાથી સભર રહી મારી પાસે આવતા હોય છે. તમે લોકો સાત્વિક શુદ્ધતા, દિવ્યતા અને સુંદરતાથી સભર...
-પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા
જીવનમાં સતત ઉત્તમ આચરણ અને સત્સંગ જરૂરી છે. આપણે તો સતત સદાચાર જીવન જીવવાનું છે. આચાર, વિચાર, આહાર, વિહારમાં આવી જ...
નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મહાન આધ્યાત્મિક ગુરુ આચાર્ય શ્રીલ પ્રભુપાદની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું...
યુએઈના અબુ ધાબીમાં બુધવારે BAPS ના ભવ્ય હિંદુ મંદિરના શાનદાર ઉદઘાટન સમારંભની તડામાર તૈયારીઓ થઈ રહી છે. મંદિરનું ઉદઘાટન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યામાં રામંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી હતી. મુઘલ યુગની બાબરી મસ્જિદની જગ્યા પર બનેલા રામ મંદિરની મુલાકાતે દર વર્ષે 100...
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
તમારે યાદ રાખવું રહ્યું કે, અત્યંત સમૃદ્ધ આધ્યાત્મિક જીવન અને પ્રભુ સાથેનું તાદામ્યભર્યું જોડાણ સૌથી મહાન શિક્ષણ, સંપત્તિ...