પૂ. મોરારિબાપુ
તમે જાણો છો આ ગ્રંથના સાત કાંડ છે. તેમાંના બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિન્ધાકાંડ, સુંદરકાંડ અને લંકાકાંડ એ છ કાંડમાં જીવનની સમસ્યાઓને ચરિતાર્થ કરી...
વિશ્વવિખ્યાત કેદારનાથ ધામના કપાટ મંગળવારે ધાર્મિક વિધિ સાથે ખોલવામાં આવ્યા હતાં. આગામી છ મહિના સુધી બાબા કેદાર પોતાના ધામમાં શ્રદ્ધાળુઓને દર્શન કરી શકશે. પરંપરાગત...
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
શાકાહારી હોવું તે પુરુષ, સ્ત્રી, બાળક દરેક માટે જીવનનું અત્યંત મહત્વનું પાસુ છે. શાકાહારી રહીને આપણે દરેક જણ...
ઉત્તરાખંડમાં આવેલા પ્રાચીન નગર અને પવિત્ર યાત્રાધામ જોશીમઠ નેસ્તનાબૂદ થવાના આરે આવી ગયું છે. સમગ્ર શહેરની જમીન ખસી રહી હોવાથી ભૂસ્ખલન થઈ રહ્યો છે...
કાશી પછી હવે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ માટે કાનૂની લડાઈનો પ્રારંભ થયો છે. મથુરાની જિલ્લા અદાલતે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદમાં શાહી ઇદગાહ મસ્જિદ સંકુલનો સર્વે...
પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ અને કેદારનાથમાં યાત્રાળુઓ માટે માત્ર રૂપિયા 300 ચૂકવીને VIP દર્શન કરવાની સુવિધા ચાલુ કરવામાં આવી છે.. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ BKTCની...
પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવના મગજમાં જીવલેણ રક્તસ્રાવને પગલે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમની સફળ બ્રેઇન સર્જરી કરાઈ હતી. સર્જરી પછી સદગુરુ સારી રીતે...
સૌરાષ્ટ્રમાં રાજકોટ - જૂનાગઢ રોડ પર આવેલું વીરપુર જલારામ બાપાના ધામથી ખૂબ પ્રખ્યાત છે. એક સમયનું નાનકડું ગામ વીરપુર આજે મોટું તીર્થધામ ગણાય છે....
કાશી વિશ્વનાથ મંદિરમાં વધતી ભક્તોની ભીડને ધ્યાનમાં રાખતા ટીકીટની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મંગળા આરતીની ટીકીટના રૂ.350ને બદલે રૂ. 500 ચુકવવા પડશે....
પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિથી ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ...