જર્મનીના ચાન્સેલર એન્જલા મર્કેલે સોમવારે જણાવ્યું હતું કે જર્મનીની 30 ટકા વસતી પર કોરોનાનું જોખમ છે. જર્મનીના લોકો નવેમ્બર પછી વિન્ટરમાં પણ પાર્ટી કે મોટી ઇવેન્ટનું આયોજન કરી શકશે નહીં. નવેમ્બર દરમિયાન અગાઉથી જ લોકડાઉનની જાહેરાત થયેલી છે.
પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે જો સ્કૂલ અને નર્સરી ચાલુ હોય તો અમે બંધારણીય રીતે ચર્ચ બંધ કરી શકીએ નહીં. તેઓ કોરોના વાઇરસનો સામનો કરવામાં વૈજ્ઞાનિક સલાહને વધુ મહત્ત્વ આપે છે