(ANI Photo)

ભારતમાં ઘરઆંગણે આ સપ્તાહથી શરૂ થનારી ત્રણ મેચની ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમના સુકાનીપદે ફરી રોહિત શર્માની વરણી કરાઈ છે.

આ સીરીઝમાં વિરાટ કોહલીનો પણ સમાવેશ કરાયો છે, તો હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવનો ઈજાના કારણે સમાવેશ નથી કરાયો. ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડને તક નથી અપાઈ, સંજુ સેમસન અને જિતેશ શર્મા વિકેટકીપર તરીકે સ્થાન પામ્યા છે.  

ભારતીય ટીમઃ રોહિત શર્મા (સુકાની)શુભમન ગિલયશસ્વી જયસ્વાલવિરાટ કોહલીતિલક વર્મારીંકુ સિંહજીતેશ શર્મા (વિકેટકીપર)સંજુ સેમસન (વિકેટકીપર)શિવમ દુબેવોશિંગ્ટન સુંદરઅક્ષર પટેલરવિ બિશ્નોઈકુલદીપ યાદવઅર્શદીપ સિંહઆવેશ ખાન અને મુકેશ કુમાર.

LEAVE A REPLY

four × 2 =