Compassion - Kindness - The Beautiful Gift of Giving

પ.પૂ.પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી જી અને પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતી જીના સાન્નિધ્યમાં વિશેષ ગુરુ પૂર્ણિમા કાર્યક્રમ – તમારા સાચા સ્વયંના પ્રકાશને શોધો કાર્યક્રમનું શાનદાર આયોજન નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ, UB3 1AR ખાતે (નજીકનું સ્ટેશન હેઝ અને હાર્લિંગ્ટન) રવિવાર, 02 જુલાઈ 2023ના રોજ સાંજે 4:30 થી પ્રસાદ સાથે કરવામાં આવ્યું છે.

પવિત્ર જાપ બાદ સાંજે 6થી આધ્યાત્મિક પ્રવચનનો લાભ મળશે. પ્રવચન બાદ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી અને પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજી સાથે સત્સંગ અને પ્રશ્ન-જવાબનો લાભ મળશે. કાર્યક્રમ બધા માટે ખુલ્લો છે પણ ઑનલાઇન નોંધણી કરાવવા વિનંતી છે: https://Discover-true-self.eventbrite.com

  • નેહરુ સેન્ટર, 8 સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે ‘સભાન જીવન પર દીપક ચોપરાના એક વાર્તાલાપનું આયોજન રવિવાર 25 જૂન 2023 સવારે 11.00 કલાકે કરવામાં આવ્યું છે. આ વાર્તાલાપમાં નેહરુ સેન્ટરના ડાયરેક્ટર અમીશ ત્રિપાઠી ન્યૂયોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલિંગ લેખક દીપક ચોપરા સાથે સભાન જીવન અને તમારા મન અને શરીરને સાજા કરીને જાગૃતિના નવા સ્તરો પરપહોંચવા અંગે વાત કરશે.

LEAVE A REPLY

twenty − fifteen =