ગરવી ગુજરાતના પ્રકાશક એશિયન મીડિયા ગ્રુપ દ્વારા 5મી માર્ચના રોજ આયોજીત GG2 લીડરશીપ ડાયવર્સિટી એવોર્ડ સમારોહમાં પધારેલા યુકેના વડા પ્રધાન શ્રી ઋષિ સુનકને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમના સ્થાપક પ. પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજી દ્વારા મહાશિવરાત્રિ પર્વે અભિમંત્રીત શ્રી યંત્ર અને રુદ્રાક્ષની માળા અર્પણ કરી હતી. જે મેળવીને શ્રી સુનકે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

twenty − 1 =