Vrajrajkumar Mahoday

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન યુકે દ્વારા વચનામૃત અને હોળી રસિયા કાર્યક્રમનું શાનદાર આયોજન દિવ્ય પાવન વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે.

તારીખ 4 માર્ચના રોજ શ્રી સનાતન હિન્દુ મંદિર, રમણભાઈ ગોકલ હોલ, ઈલીંગ રોડ, વેમ્બલી, HA0 4TA ખાતે મહાપ્રસાદ સાંજે 5.30થી તેમજ વચનામૃત અને રસિયા કાર્યક્રમ 7થી 9.30. વધુ માહિતી અને બ્રહ્મસંબંધ માટે સંપર્ક: પ્રતિભાબેન લાખાણી 07956 454 644 અને નિમિષાબેન મામતોરા 07956 857 417.

6 માર્ચ, બાલમ મંદિર, 33 બાલમ હાઈ રોડ, બાલમ, લંડન SW12 9AL ખાતે વચનામૃત અને રસિયા સાંજે 4.30થી અને મહાપ્રસાદ સાંજે 7:00 વાગ્યા પછી. વધુ માહિતી અને બ્રહ્મસંબંધ માટે સંપર્ક: પૂર્વીબેન પટેલ 07801 250 171 દેવયાનીબેન પટેલ 07929 165 395.

8 માર્ચ, હિન્દુ મંદિર, 34 સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે વચનામૃત અને રસિયા સાંજે 6થી 8, ત્યારબાદ લાઇટ સપર. વચનામૃત અને રસિયા સાંજે 6 થી 8, ત્યારબાદ લાઇટ સપર. વધુ માહિતી અને બ્રહ્મસંબંધ માટે સંપર્ક: રૂપાબેન કાકર 07767 254 165 રેખાબેન ગઢિયા 0116 332 3025.

વધુ માહિતી માટે જુઓ જાહેરાત પાન 2.