Jaishankar
(ANI Photo/Dr. S. Jaishankar Twitter)

વિઝા સર્વિસ ફરી ચાલુ કરવા અંગે વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ થાય તો ભારત ખૂબ જ ટૂંકસમયમાં કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસ ફરી ચાલુ કરવાની વિચારણા કરશે. મને આશા છે કે ખૂબ જ ટૂંક સમયમાં આ સર્વિસ ફરી ચાલુ થશે.

કેનેડામાં અમારા રાજદ્વારીઓની સુરક્ષા ન હોવાથી અમે થોડા સપ્તાહો પહેલા કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસ બંધ કરી હતી. તેથી  સલામતી અને સુરક્ષા પ્રાથમિક કારણ હતું કે જેનાથી અમારે અસ્થાયી રૂપે વિઝા આપવાનું બંધ કરવું પડ્યું પડ્યું હતું. રાજદ્વારીની સુરક્ષા વિયેના સંધિનું સૌથી મૂળભૂત પાસું છે.  

 

LEAVE A REPLY

1 × five =