Getty Images)

અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક કહેવામાં આવે છે. બોલિવૂડમાં તેમને જે સફળતા મળી, કોઈ બીજા કલાકારને આવી નથી મળી. છેલ્લા 50 વર્ષથી ફિલ્મી પડદે દર્શકોના દિલો પર એક ચક્રી સામ્રાજ્ય જમાવનાર અમિતાભ બચ્ચનના પ્રશંસકો તમને દુનિયાના દરેક ખુણે મળી જશે. જો કે સોશિયલ મીડિયા પર બીગ બીએ જાતે જ એક વાત શેર કરી કહ્યુ છે કે મને મશહૂર હોવાનો કોઇ શોખ નથી. અમિતાભે તેના ટ્વીટ પર આ વાત રજૂ કરી હતી.

અમિતાભજીએ પ્રશંસકો સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. તેમણે લખ્યું કે, ‘હું પ્રખ્યાત હોવાનો શોખીન નથી, તમે મને ઓળખો છો એટલું જ પૂરતું છેHRB આ પંક્તિઓ તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની છે. અમિતાભ હંમેશા તેમના પિતાની કવિતાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. આ વખતે પણ તેમણે પિતાની આ કવિતાઓ શેર કરી છે.

અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક કહેવામાં આવે છે. બોલિવૂડમાં તેમને જે સફળતા મળી, કોઈ બીજા કલાકારને આવી નથી મળી. છેલ્લા 50 વર્ષથી ફિલ્મી પડદે દર્શકોના દિલો પર એક ચક્રી સામ્રાજ્ય જમાવનાર અમિતાભ બચ્ચનના પ્રશંસકો તમને દુનિયાના દરેક ખુણે મળી જશે. જો કે સોશિયલ મીડિયા પર બીગ બીએ જાતે જ એક વાત શેર કરી કહ્યુ છે કે મને મશહૂર હોવાનો કોઇ શોખ નથી.

અમિતાભે તેના ટ્વીટ પર આ વાત રજૂ કરી હતી. અમિતાભે પ્રશંસકો સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. તેમણે લખ્યું કે, ‘હું પ્રખ્યાત હોવાનો શોખીન નથી, તમે મને ઓળખો છો એટલું જ પૂરતું છે. આ પંક્તિઓ તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની છે. અમિતાભ હંમેશા તેમના પિતાની કવિતાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.