બોલીવૂડમાં અનેક લોકો પર બાયોપિક બની છે. હવે તેમાં વિતેલા જમાનાની અભિનેત્રી સ્વ. પરવિન બાબીનું નામ જોડાયું છે. કહેવાય છે કે, યુવા અભિનેત્રી તૃપ્તિ...
અભિનેતા અલ્લુ અર્જુન અને ફિલ્મ 'પુષ્પા'ના નિર્માતાઓએ બુધવારે હૈદરાબાદમાં એક થિયેટરમાં 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવાર માટે 2 કરોડ...
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...
1975માં તત્કાલિન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાગૂ કરવામાં આવેલી કટોકટી (ઇમરજન્સી) પર આધારિત આ ફિલ્મમાં કંગના રનૌતે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત...
ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરને પ્રાચીન ઇતિહાસમાં અનેકવાર તોડવાના પ્રયાસ થયાં હતા. સોમનાથ મંદિરને લૂંટીને ધર્મનો નાશ કરવા આવેલા વિદેશી આક્રમણખોરોનો પ્રતિકાર કરવા...
મેરે હસબન્ડ કી બીવી ફિલ્મનું દિગ્દર્શન મુદસ્સર અઝીઝ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં  શક્તિ કપૂર, ડીનો મોરિયા, આદિત્ય સીલ અને હર્ષ ગુર્જર પણ મહત્વની...
કહેવાય છે કે હંમેશા વિવાદમાં રહેતી રાખી સાવંત ઘણા સમયથી દુબઈમાં વસે છે. તે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતને કારણે પણ ચર્ચામાં છે. તેણે પોતે જાહેરાત...
લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્રો ઘરે-ઘરે જાણીતા થઇ ગયા છે. તેમાં ટપુ, જેઠાલાલ અને દયા ખૂબ પ્રસિદ્ધ થયા છે. 2018માં...
અલ્લુ અર્જુન અભિનિત જાણીતી ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર શોમાં મચેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની આજે પોલીસ...
દેશ-દુનિયામાં ભારતમાં પ્રયાગરાજ ખાતેનો મહાકુંભ મેળો છવાયો છે. બોલીવૂડના જાણીતા ફિલ્મકાર સુભાષ ઘાઇએ 13 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહાકુંભ મેળા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ...