બોલીવૂડમાં અનેક લોકો પર બાયોપિક બની છે. હવે તેમાં વિતેલા જમાનાની અભિનેત્રી સ્વ. પરવિન બાબીનું નામ જોડાયું છે. કહેવાય છે કે, યુવા અભિનેત્રી તૃપ્તિ...
બોલીવૂડના દિગ્ગજ શો મેન સ્વ. રાજ કપૂરના 100મી જન્મજયંતી નિમિત્તે કપૂર પરિવારના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તાજેતરમાં નવી દિલ્હી ખાતે મુલાકાત કરી હતી....
પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નિર્માતા શ્યામ બેનેગલનું સોમવાર, 23 ડિસેમ્બરે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. તેમના નિધનથી ભારતીય ફિલ્મ...
આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની કહાની રજૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના ગયા પછી જ્યારે મુઘલોનું મનોબળ વધવા લાગ્યું ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે...
બ્રિટનની રેલ્વે સીસ્ટમના 200 વર્ષ અને બોલીવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ- દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ)ના 30 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેની યુકેમાં સાથે મળીને...
અલ્લુ અર્જુન અભિનિત જાણીતી ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર શોમાં મચેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની આજે પોલીસ...
અભિષેક બચ્ચનની નવી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક 22 નવેમ્બરે થીયેટરોમાં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ મૃત્યુ પામી રહેલા રહેલા માણસની સત્ય ઘટના...
- હેમંત પટેલ
(ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક)
મોટાભાગના લોકો વિચારે છે કે મેદસ્વિતાએ વજન, વધારે પડતું ભોજન કરવું અથવા શરીરના ઓછા હલન-ચલનને લગતી બાબત છે....
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ગુરુવાર, 16 જાન્યુઆરીની રાત્રે 2.30 વાગ્યાએ થયેલા હુમલાના કેસમાં મુંબઈ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની...
















