મેરે હસબન્ડ કી બીવી ફિલ્મનું દિગ્દર્શન મુદસ્સર અઝીઝ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં શક્તિ કપૂર, ડીનો મોરિયા, આદિત્ય સીલ અને હર્ષ ગુર્જર પણ મહત્વની...
અભિનેતા અલ્લુ અર્જુન અને ફિલ્મ 'પુષ્પા'ના નિર્માતાઓએ બુધવારે હૈદરાબાદમાં એક થિયેટરમાં 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવાર માટે 2 કરોડ...
આ ફિલ્મની કહાની એરફોર્સના પાયલટ અજમાદા બોપ્પૈયા દેવૈયા (વીર પહારિયા) આધારિત છે, જેઓ એક બહાદુર પાયલટ હતા. 1965ના યુદ્ધમાં તેઓ ગુમ થઈ ગયા હતા....
રજનીકાંતનું નામ બોલીવૂડ હોય કે સાઉથ ઇન્ડિયન ફિલ્મો તેમાં ખૂબ જ લોકપ્રિય છે. થલાઈવા રજનીકાંતે વર્ષોથી તેના અભિનયથી ચાહકોનું મનોરંજન કર્યું છે. ગયા વર્ષે...
ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરને પ્રાચીન ઇતિહાસમાં અનેકવાર તોડવાના પ્રયાસ થયાં હતા. સોમનાથ મંદિરને લૂંટીને ધર્મનો નાશ કરવા આવેલા વિદેશી આક્રમણખોરોનો પ્રતિકાર કરવા...
ભલે આપણે વેસ્ટર્ન વર્લ્ડમાં અને તેમાં પણ લંડનમાં રહીને મલ્ટીકલ્ચરલ અને મલ્ટીરેસીયલ વિશ્વની વાતો કરતકા હોઇએ, પરંતુ ખરેખર હજૂ આપણે સાચા અર્થમાં જાતિ-પ્રજાતિ વચ્ચેના...
કહેવાય છે કે હંમેશા વિવાદમાં રહેતી રાખી સાવંત ઘણા સમયથી દુબઈમાં વસે છે. તે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતને કારણે પણ ચર્ચામાં છે. તેણે પોતે જાહેરાત...
અલ્લુ અર્જુન અભિનિત જાણીતી ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર શોમાં મચેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની આજે પોલીસ...
પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નિર્માતા શ્યામ બેનેગલનું સોમવાર, 23 ડિસેમ્બરે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. તેમના નિધનથી ભારતીય ફિલ્મ...
દેશ-દુનિયામાં ભારતમાં પ્રયાગરાજ ખાતેનો મહાકુંભ મેળો છવાયો છે. બોલીવૂડના જાણીતા ફિલ્મકાર સુભાષ ઘાઇએ 13 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહાકુંભ મેળા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ...

















