ગત વર્ષે માર્ચમાં સિનેમા હોલમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને દર્શકોએ આવકારી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન આમિર ખાનની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવે કર્યું હતું....
દેશ-દુનિયામાં ભારતમાં પ્રયાગરાજ ખાતેનો મહાકુંભ મેળો છવાયો છે. બોલીવૂડના જાણીતા ફિલ્મકાર સુભાષ ઘાઇએ 13 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહાકુંભ મેળા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ...
બ્રિટનની રેલ્વે સીસ્ટમના 200 વર્ષ અને બોલીવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ- દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ)ના 30 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેની યુકેમાં સાથે મળીને...
લવયાપા, એક રોમેન્ટિક ફિલ્મ છે. આ ફિલ્મની કહાની આજની યુવા પેઢી કેન્દ્રિત છે, જેમાં ઘણો રોમાંસ અને ડ્રામા છે. આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન...
બોલીવૂડમાં અનેક લોકો પર બાયોપિક બની છે. હવે તેમાં વિતેલા જમાનાની અભિનેત્રી સ્વ. પરવિન બાબીનું નામ જોડાયું છે. કહેવાય છે કે, યુવા અભિનેત્રી તૃપ્તિ...
કહેવાય છે કે હંમેશા વિવાદમાં રહેતી રાખી સાવંત ઘણા સમયથી દુબઈમાં વસે છે. તે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતને કારણે પણ ચર્ચામાં છે. તેણે પોતે જાહેરાત...
ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરને પ્રાચીન ઇતિહાસમાં અનેકવાર તોડવાના પ્રયાસ થયાં હતા. સોમનાથ મંદિરને લૂંટીને ધર્મનો નાશ કરવા આવેલા વિદેશી આક્રમણખોરોનો પ્રતિકાર કરવા...
બોલીવૂડમાં કાર્યરત સ્ટારકિડ્સની યાદીમાં હવે એક નવું નામ ઉમેરાયું છે. વૈશ્વિક ક્ષેત્રે જાણિતા ફિલ્મકાર શેખર કપૂર અને અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિની પુત્રી કાવેરી ફિલ્મોમાં પદાર્પણ...
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...
- હેમંત પટેલ
(ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક)
મોટાભાગના લોકો વિચારે છે કે મેદસ્વિતાએ વજન, વધારે પડતું ભોજન કરવું અથવા શરીરના ઓછા હલન-ચલનને લગતી બાબત છે....
















