રાજકુમાર અને દિલીપ કુમાર જેવા બે દિગ્ગજો સાથે સુભાષ ઘાઈએ બનાવેલી ફિલ્મ સૌદાગર સાથે મનીષા કોઈરાલાનું બોલીવૂડમાં પદાર્પણ થયું હતું. પ્રથમ ફિલ્મના ગીત ‘ઈલુ...
ભારતભરમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલા ચાહકના અપમૃત્યુના કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનને...
ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરને પ્રાચીન ઇતિહાસમાં અનેકવાર તોડવાના પ્રયાસ થયાં હતા. સોમનાથ મંદિરને લૂંટીને ધર્મનો નાશ કરવા આવેલા વિદેશી આક્રમણખોરોનો પ્રતિકાર કરવા...
મેરે હસબન્ડ કી બીવી ફિલ્મનું દિગ્દર્શન મુદસ્સર અઝીઝ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં શક્તિ કપૂર, ડીનો મોરિયા, આદિત્ય સીલ અને હર્ષ ગુર્જર પણ મહત્વની...
કહેવાય છે કે હંમેશા વિવાદમાં રહેતી રાખી સાવંત ઘણા સમયથી દુબઈમાં વસે છે. તે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતને કારણે પણ ચર્ચામાં છે. તેણે પોતે જાહેરાત...
હેમંત પટેલ (ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક)
અમેરિકા પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે સમગ્ર અમેરિકામાં વસતા સંખ્યાબંધ ભારતીય પરિવારો આ...
બ્રિટનની રેલ્વે સીસ્ટમના 200 વર્ષ અને બોલીવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ- દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ)ના 30 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેની યુકેમાં સાથે મળીને...
IIFA એવોર્ડ્સના આ વર્ષે સિનેમેટિક ઉજવણીના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે કાર્યક્રમ પણ યોજાશે. આ એવોર્ડ નાઇટમાં બોલીવૂડના તમામ ફિલ્મકારો...
આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની કહાની રજૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના ગયા પછી જ્યારે મુઘલોનું મનોબળ વધવા લાગ્યું ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે...
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...

















