દેશ-દુનિયામાં ભારતમાં પ્રયાગરાજ ખાતેનો મહાકુંભ મેળો છવાયો છે. બોલીવૂડના જાણીતા ફિલ્મકાર સુભાષ ઘાઇએ 13 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહાકુંભ મેળા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ...
ભારતભરમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલા ચાહકના અપમૃત્યુના કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનને...
ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરને પ્રાચીન ઇતિહાસમાં અનેકવાર તોડવાના પ્રયાસ થયાં હતા. સોમનાથ મંદિરને લૂંટીને ધર્મનો નાશ કરવા આવેલા વિદેશી આક્રમણખોરોનો પ્રતિકાર કરવા...
રજનીકાંતનું નામ બોલીવૂડ હોય કે સાઉથ ઇન્ડિયન ફિલ્મો તેમાં ખૂબ જ લોકપ્રિય છે. થલાઈવા રજનીકાંતે વર્ષોથી તેના અભિનયથી ચાહકોનું મનોરંજન કર્યું છે. ગયા વર્ષે...
લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્રો ઘરે-ઘરે જાણીતા થઇ ગયા છે. તેમાં ટપુ, જેઠાલાલ અને દયા ખૂબ પ્રસિદ્ધ થયા છે. 2018માં...
- હેમંત પટેલ (ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક) મોટાભાગના લોકો વિચારે છે કે મેદસ્વિતાએ વજન, વધારે પડતું ભોજન કરવું અથવા શરીરના ઓછા હલન-ચલનને લગતી બાબત છે....
મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના પ્રથમ કોન્સર્ટમાં ક્રિસ માર્ટિને આશરે 60,000 ભારતીય પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. ક્રિસ માર્ટિને કોન્સર્ટ...
બોલીવૂડમાં કાર્યરત સ્ટારકિડ્સની યાદીમાં હવે એક નવું નામ ઉમેરાયું છે. વૈશ્વિક ક્ષેત્રે જાણિતા ફિલ્મકાર શેખર કપૂર અને અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિની પુત્રી કાવેરી ફિલ્મોમાં પદાર્પણ...
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...
આ ફિલ્મની કહાની એરફોર્સના પાયલટ અજમાદા બોપ્પૈયા દેવૈયા (વીર પહારિયા) આધારિત છે, જેઓ એક બહાદુર પાયલટ હતા. 1965ના યુદ્ધમાં તેઓ ગુમ થઈ ગયા હતા....