હેમંત પટેલ (ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક)
અમેરિકા પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે સમગ્ર અમેરિકામાં વસતા સંખ્યાબંધ ભારતીય પરિવારો આ...
લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્રો ઘરે-ઘરે જાણીતા થઇ ગયા છે. તેમાં ટપુ, જેઠાલાલ અને દયા ખૂબ પ્રસિદ્ધ થયા છે. 2018માં...
બોલીવૂડમાં ઘણી એવી ઘણી ફિલ્મો અને વેબસીરીઝ છે જે કોઈને કોઈ કારણસર ગત વર્ષે અટકી ગઈ હતી અથવા નિર્ધારિત સમયે પ્રદર્શિત થઈ શકી નહોતી....
અભિષેક બચ્ચનની નવી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક 22 નવેમ્બરે થીયેટરોમાં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ મૃત્યુ પામી રહેલા રહેલા માણસની સત્ય ઘટના...
બોલીવૂડના અનેક કલાકારોએ દિગ્દર્શનના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. હવે આ યાદીમાં પીઢ અભિનેતા બોમન ઇરાનીનું નામ પણ જોડાયું છે. બોમને ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. તેણે...
આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની કહાની રજૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના ગયા પછી જ્યારે મુઘલોનું મનોબળ વધવા લાગ્યું ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે...
રાજકુમાર અને દિલીપ કુમાર જેવા બે દિગ્ગજો સાથે સુભાષ ઘાઈએ બનાવેલી ફિલ્મ સૌદાગર સાથે મનીષા કોઈરાલાનું બોલીવૂડમાં પદાર્પણ થયું હતું. પ્રથમ ફિલ્મના ગીત ‘ઈલુ...
ભારતભરમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલા ચાહકના અપમૃત્યુના કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનને...
દેશ-દુનિયામાં ભારતમાં પ્રયાગરાજ ખાતેનો મહાકુંભ મેળો છવાયો છે. બોલીવૂડના જાણીતા ફિલ્મકાર સુભાષ ઘાઇએ 13 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહાકુંભ મેળા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ...
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...

















