ગત વર્ષે ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં શાહિદ કપૂરના અભિનય અને ડાન્સની દર્શકોએ ખૂબ પ્રસંશા કરી હતી. હવે બોલીવૂડના યુવા ચોકલેટી અભિનેતાએ નવા...
રાજકુમાર રાવની આ વર્ષે ચાર ફિલ્મો રીલીઝ થઇ હોવાથી તે સતત વ્યસ્ત હતો. તેણે તાજેતરમાં નવી એક્શન આધારિત ફિલ્મ 'માલિક'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે....
યુવા અભિનેત્રી યામી ગૌતમની ગત વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ ‘આર્ટિકલ 370’ બોક્સ ઓફિસ પર સફળત થઇ હતી. તેને ઘણા લોકોએ તેને ‘પર્ફોર્મર ઓફ ધ...
IIFA એવોર્ડ્સના આ વર્ષે સિનેમેટિક ઉજવણીના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે કાર્યક્રમ પણ યોજાશે. આ એવોર્ડ નાઇટમાં બોલીવૂડના તમામ ફિલ્મકારો...
- હેમંત પટેલ (ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક) મોટાભાગના લોકો વિચારે છે કે મેદસ્વિતાએ વજન, વધારે પડતું ભોજન કરવું અથવા શરીરના ઓછા હલન-ચલનને લગતી બાબત છે....
અજય દેવગણે તાજેતરમાં એક જાહેરાત કરીને બોલીવૂડમાં સહુને ચોંકાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, પોતાના દિગ્દર્શનમાં નવી ફિલ્મ બનાવશે અને તેમાં અક્ષયકુમાર મુખ્ય ભૂમિકા...
બોલીવૂડમાં કાર્યરત સ્ટારકિડ્સની યાદીમાં હવે એક નવું નામ ઉમેરાયું છે. વૈશ્વિક ક્ષેત્રે જાણિતા ફિલ્મકાર શેખર કપૂર અને અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિની પુત્રી કાવેરી ફિલ્મોમાં પદાર્પણ...
લવયાપા, એક રોમેન્ટિક ફિલ્મ છે. આ ફિલ્મની કહાની આજની યુવા પેઢી કેન્દ્રિત છે, જેમાં ઘણો રોમાંસ અને ડ્રામા છે. આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન...
ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરને પ્રાચીન ઇતિહાસમાં અનેકવાર તોડવાના પ્રયાસ થયાં હતા. સોમનાથ મંદિરને લૂંટીને ધર્મનો નાશ કરવા આવેલા વિદેશી આક્રમણખોરોનો પ્રતિકાર કરવા...
આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની કહાની રજૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના ગયા પછી જ્યારે મુઘલોનું મનોબળ વધવા લાગ્યું ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે...