પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નિર્માતા શ્યામ બેનેગલનું સોમવાર, 23 ડિસેમ્બરે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. તેમના નિધનથી ભારતીય ફિલ્મ...
બોલીવૂડના અનેક કલાકારોએ દિગ્દર્શનના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. હવે આ યાદીમાં પીઢ અભિનેતા બોમન ઇરાનીનું નામ પણ જોડાયું છે. બોમને ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. તેણે...
લવયાપા, એક રોમેન્ટિક ફિલ્મ છે. આ ફિલ્મની કહાની આજની યુવા પેઢી કેન્દ્રિત છે, જેમાં ઘણો રોમાંસ અને ડ્રામા છે. આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન...
યુવા અભિનેત્રી યામી ગૌતમની ગત વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ ‘આર્ટિકલ 370’ બોક્સ ઓફિસ પર સફળત થઇ હતી. તેને ઘણા લોકોએ તેને ‘પર્ફોર્મર ઓફ ધ...
અભિનેતા અલ્લુ અર્જુન અને ફિલ્મ 'પુષ્પા'ના નિર્માતાઓએ બુધવારે હૈદરાબાદમાં એક થિયેટરમાં 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવાર માટે 2 કરોડ...
હેમંત પટેલ (ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક) અમેરિકા પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે સમગ્ર અમેરિકામાં વસતા સંખ્યાબંધ ભારતીય પરિવારો આ...
આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની કહાની રજૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના ગયા પછી જ્યારે મુઘલોનું મનોબળ વધવા લાગ્યું ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે...
- હેમંત પટેલ (ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક) મોટાભાગના લોકો વિચારે છે કે મેદસ્વિતાએ વજન, વધારે પડતું ભોજન કરવું અથવા શરીરના ઓછા હલન-ચલનને લગતી બાબત છે....
ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરને પ્રાચીન ઇતિહાસમાં અનેકવાર તોડવાના પ્રયાસ થયાં હતા. સોમનાથ મંદિરને લૂંટીને ધર્મનો નાશ કરવા આવેલા વિદેશી આક્રમણખોરોનો પ્રતિકાર કરવા...
દેશ-દુનિયામાં ભારતમાં પ્રયાગરાજ ખાતેનો મહાકુંભ મેળો છવાયો છે. બોલીવૂડના જાણીતા ફિલ્મકાર સુભાષ ઘાઇએ 13 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહાકુંભ મેળા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ...