ભલે આપણે વેસ્ટર્ન વર્લ્ડમાં અને તેમાં પણ લંડનમાં રહીને મલ્ટીકલ્ચરલ અને મલ્ટીરેસીયલ વિશ્વની વાતો કરતકા હોઇએ, પરંતુ ખરેખર હજૂ આપણે સાચા અર્થમાં જાતિ-પ્રજાતિ વચ્ચેના...
આ ફિલ્મની કહાની એરફોર્સના પાયલટ અજમાદા બોપ્પૈયા દેવૈયા (વીર પહારિયા) આધારિત છે, જેઓ એક બહાદુર પાયલટ હતા. 1965ના યુદ્ધમાં તેઓ ગુમ થઈ ગયા હતા....
લોસ એન્જલસમાં ક્રિપ્ટો ટાઉન એરેના ખાતે તાજેતરમાં યોજાયેલા 67મા ગ્રેમી એવોર્ડ સમારોહમાં સંગીત જગતના પ્રતિભાશાળી કલાકારો અને પોપ સંગીતના મોટા નામોને સન્માનિત કરવામાં આવ્યા...
- હેમંત પટેલ
(ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક)
મોટાભાગના લોકો વિચારે છે કે મેદસ્વિતાએ વજન, વધારે પડતું ભોજન કરવું અથવા શરીરના ઓછા હલન-ચલનને લગતી બાબત છે....
કહેવાય છે કે હંમેશા વિવાદમાં રહેતી રાખી સાવંત ઘણા સમયથી દુબઈમાં વસે છે. તે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતને કારણે પણ ચર્ચામાં છે. તેણે પોતે જાહેરાત...
રાજકુમાર અને દિલીપ કુમાર જેવા બે દિગ્ગજો સાથે સુભાષ ઘાઈએ બનાવેલી ફિલ્મ સૌદાગર સાથે મનીષા કોઈરાલાનું બોલીવૂડમાં પદાર્પણ થયું હતું. પ્રથમ ફિલ્મના ગીત ‘ઈલુ...
પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નિર્માતા શ્યામ બેનેગલનું સોમવાર, 23 ડિસેમ્બરે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. તેમના નિધનથી ભારતીય ફિલ્મ...
અભિનેતા અલ્લુ અર્જુન અને ફિલ્મ 'પુષ્પા'ના નિર્માતાઓએ બુધવારે હૈદરાબાદમાં એક થિયેટરમાં 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવાર માટે 2 કરોડ...
બોલીવૂડમાં અનેક લોકો પર બાયોપિક બની છે. હવે તેમાં વિતેલા જમાનાની અભિનેત્રી સ્વ. પરવિન બાબીનું નામ જોડાયું છે. કહેવાય છે કે, યુવા અભિનેત્રી તૃપ્તિ...
ભારતભરમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલા ચાહકના અપમૃત્યુના કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનને...
















