બોલીવૂડના દિગ્ગજ શો મેન સ્વ. રાજ કપૂરના 100મી જન્મજયંતી નિમિત્તે કપૂર પરિવારના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તાજેતરમાં નવી દિલ્હી ખાતે મુલાકાત કરી હતી....
આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની કહાની રજૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના ગયા પછી જ્યારે મુઘલોનું મનોબળ વધવા લાગ્યું ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે...
ભલે આપણે વેસ્ટર્ન વર્લ્ડમાં અને તેમાં પણ લંડનમાં રહીને મલ્ટીકલ્ચરલ અને મલ્ટીરેસીયલ વિશ્વની વાતો કરતકા હોઇએ, પરંતુ ખરેખર હજૂ આપણે સાચા અર્થમાં જાતિ-પ્રજાતિ વચ્ચેના...
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ગુરુવાર, 16 જાન્યુઆરીની રાત્રે 2.30 વાગ્યાએ થયેલા હુમલાના કેસમાં મુંબઈ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની...
ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરને પ્રાચીન ઇતિહાસમાં અનેકવાર તોડવાના પ્રયાસ થયાં હતા. સોમનાથ મંદિરને લૂંટીને ધર્મનો નાશ કરવા આવેલા વિદેશી આક્રમણખોરોનો પ્રતિકાર કરવા...
ગત વર્ષે માર્ચમાં સિનેમા હોલમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને દર્શકોએ આવકારી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન આમિર ખાનની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવે કર્યું હતું....
ગત વર્ષે ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં શાહિદ કપૂરના અભિનય અને ડાન્સની દર્શકોએ ખૂબ પ્રસંશા કરી હતી. હવે બોલીવૂડના યુવા ચોકલેટી અભિનેતાએ નવા...
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...
- હેમંત પટેલ (ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક) મોટાભાગના લોકો વિચારે છે કે મેદસ્વિતાએ વજન, વધારે પડતું ભોજન કરવું અથવા શરીરના ઓછા હલન-ચલનને લગતી બાબત છે....
બોલીવૂડમાં કાર્યરત સ્ટારકિડ્સની યાદીમાં હવે એક નવું નામ ઉમેરાયું છે. વૈશ્વિક ક્ષેત્રે જાણિતા ફિલ્મકાર શેખર કપૂર અને અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિની પુત્રી કાવેરી ફિલ્મોમાં પદાર્પણ...