લોસ એન્જલસમાં ક્રિપ્ટો ટાઉન એરેના ખાતે તાજેતરમાં યોજાયેલા 67મા ગ્રેમી એવોર્ડ સમારોહમાં સંગીત જગતના પ્રતિભાશાળી કલાકારો અને પોપ સંગીતના મોટા નામોને સન્માનિત કરવામાં આવ્યા...
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...
બોલીવૂડમાં ઘણી એવી ઘણી ફિલ્મો અને વેબસીરીઝ છે જે કોઈને કોઈ કારણસર ગત વર્ષે અટકી ગઈ હતી અથવા નિર્ધારિત સમયે પ્રદર્શિત થઈ શકી નહોતી....
અલ્લુ અર્જુન અભિનિત જાણીતી ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર શોમાં મચેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની આજે પોલીસ...
અભિનેતા અલ્લુ અર્જુન અને ફિલ્મ 'પુષ્પા'ના નિર્માતાઓએ બુધવારે હૈદરાબાદમાં એક થિયેટરમાં 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવાર માટે 2 કરોડ...
કહેવાય છે કે હંમેશા વિવાદમાં રહેતી રાખી સાવંત ઘણા સમયથી દુબઈમાં વસે છે. તે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતને કારણે પણ ચર્ચામાં છે. તેણે પોતે જાહેરાત...
ભલે આપણે વેસ્ટર્ન વર્લ્ડમાં અને તેમાં પણ લંડનમાં રહીને મલ્ટીકલ્ચરલ અને મલ્ટીરેસીયલ વિશ્વની વાતો કરતકા હોઇએ, પરંતુ ખરેખર હજૂ આપણે સાચા અર્થમાં જાતિ-પ્રજાતિ વચ્ચેના...
ભારતભરમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલા ચાહકના અપમૃત્યુના કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનને...
1975માં તત્કાલિન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાગૂ કરવામાં આવેલી કટોકટી (ઇમરજન્સી) પર આધારિત આ ફિલ્મમાં કંગના રનૌતે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત...
બોલીવૂડના દિગ્ગજ શો મેન સ્વ. રાજ કપૂરના 100મી જન્મજયંતી નિમિત્તે કપૂર પરિવારના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તાજેતરમાં નવી દિલ્હી ખાતે મુલાકાત કરી હતી....