ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરને પ્રાચીન ઇતિહાસમાં અનેકવાર તોડવાના પ્રયાસ થયાં હતા. સોમનાથ મંદિરને લૂંટીને ધર્મનો નાશ કરવા આવેલા વિદેશી આક્રમણખોરોનો પ્રતિકાર કરવા...
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...
પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નિર્માતા શ્યામ બેનેગલનું સોમવાર, 23 ડિસેમ્બરે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. તેમના નિધનથી ભારતીય ફિલ્મ...
અભિનેતા અલ્લુ અર્જુન અને ફિલ્મ 'પુષ્પા'ના નિર્માતાઓએ બુધવારે હૈદરાબાદમાં એક થિયેટરમાં 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવાર માટે 2 કરોડ...
યુવા અભિનેત્રી યામી ગૌતમની ગત વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ ‘આર્ટિકલ 370’ બોક્સ ઓફિસ પર સફળત થઇ હતી. તેને ઘણા લોકોએ તેને ‘પર્ફોર્મર ઓફ ધ...
લોસ એન્જલસમાં ક્રિપ્ટો ટાઉન એરેના ખાતે તાજેતરમાં યોજાયેલા 67મા ગ્રેમી એવોર્ડ સમારોહમાં સંગીત જગતના પ્રતિભાશાળી કલાકારો અને પોપ સંગીતના મોટા નામોને સન્માનિત કરવામાં આવ્યા...
અભિષેક બચ્ચનની નવી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક 22 નવેમ્બરે થીયેટરોમાં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ મૃત્યુ પામી રહેલા રહેલા માણસની સત્ય ઘટના...
ગત વર્ષે ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં શાહિદ કપૂરના અભિનય અને ડાન્સની દર્શકોએ ખૂબ પ્રસંશા કરી હતી. હવે બોલીવૂડના યુવા ચોકલેટી અભિનેતાએ નવા...
આ ફિલ્મની કહાની એરફોર્સના પાયલટ અજમાદા બોપ્પૈયા દેવૈયા (વીર પહારિયા) આધારિત છે, જેઓ એક બહાદુર પાયલટ હતા. 1965ના યુદ્ધમાં તેઓ ગુમ થઈ ગયા હતા....
ભારતભરમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલા ચાહકના અપમૃત્યુના કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનને...
















