અજય દેવગણે તાજેતરમાં એક જાહેરાત કરીને બોલીવૂડમાં સહુને ચોંકાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, પોતાના દિગ્દર્શનમાં નવી ફિલ્મ બનાવશે અને તેમાં અક્ષયકુમાર મુખ્ય ભૂમિકા...
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...
ગત વર્ષે ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં શાહિદ કપૂરના અભિનય અને ડાન્સની દર્શકોએ ખૂબ પ્રસંશા કરી હતી. હવે બોલીવૂડના યુવા ચોકલેટી અભિનેતાએ નવા...
પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નિર્માતા શ્યામ બેનેગલનું સોમવાર, 23 ડિસેમ્બરે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. તેમના નિધનથી ભારતીય ફિલ્મ...
આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની કહાની રજૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના ગયા પછી જ્યારે મુઘલોનું મનોબળ વધવા લાગ્યું ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે...
ગત વર્ષે માર્ચમાં સિનેમા હોલમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને દર્શકોએ આવકારી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન આમિર ખાનની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવે કર્યું હતું....
ભલે આપણે વેસ્ટર્ન વર્લ્ડમાં અને તેમાં પણ લંડનમાં રહીને મલ્ટીકલ્ચરલ અને મલ્ટીરેસીયલ વિશ્વની વાતો કરતકા હોઇએ, પરંતુ ખરેખર હજૂ આપણે સાચા અર્થમાં જાતિ-પ્રજાતિ વચ્ચેના...
કહેવાય છે કે હંમેશા વિવાદમાં રહેતી રાખી સાવંત ઘણા સમયથી દુબઈમાં વસે છે. તે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતને કારણે પણ ચર્ચામાં છે. તેણે પોતે જાહેરાત...
IIFA એવોર્ડ્સના આ વર્ષે સિનેમેટિક ઉજવણીના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે કાર્યક્રમ પણ યોજાશે. આ એવોર્ડ નાઇટમાં બોલીવૂડના તમામ ફિલ્મકારો...
મેરે હસબન્ડ કી બીવી ફિલ્મનું દિગ્દર્શન મુદસ્સર અઝીઝ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં  શક્તિ કપૂર, ડીનો મોરિયા, આદિત્ય સીલ અને હર્ષ ગુર્જર પણ મહત્વની...