અભિનેતા અલ્લુ અર્જુન અને ફિલ્મ 'પુષ્પા'ના નિર્માતાઓએ બુધવારે હૈદરાબાદમાં એક થિયેટરમાં 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવાર માટે 2 કરોડ...
આ ફિલ્મની કહાની એરફોર્સના પાયલટ અજમાદા બોપ્પૈયા દેવૈયા (વીર પહારિયા) આધારિત છે, જેઓ એક બહાદુર પાયલટ હતા. 1965ના યુદ્ધમાં તેઓ ગુમ થઈ ગયા હતા....
આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની કહાની રજૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના ગયા પછી જ્યારે મુઘલોનું મનોબળ વધવા લાગ્યું ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે...
ભલે આપણે વેસ્ટર્ન વર્લ્ડમાં અને તેમાં પણ લંડનમાં રહીને મલ્ટીકલ્ચરલ અને મલ્ટીરેસીયલ વિશ્વની વાતો કરતકા હોઇએ, પરંતુ ખરેખર હજૂ આપણે સાચા અર્થમાં જાતિ-પ્રજાતિ વચ્ચેના...
1975માં તત્કાલિન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાગૂ કરવામાં આવેલી કટોકટી (ઇમરજન્સી) પર આધારિત આ ફિલ્મમાં કંગના રનૌતે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત...
ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરને પ્રાચીન ઇતિહાસમાં અનેકવાર તોડવાના પ્રયાસ થયાં હતા. સોમનાથ મંદિરને લૂંટીને ધર્મનો નાશ કરવા આવેલા વિદેશી આક્રમણખોરોનો પ્રતિકાર કરવા...
રાજકુમાર અને દિલીપ કુમાર જેવા બે દિગ્ગજો સાથે સુભાષ ઘાઈએ બનાવેલી ફિલ્મ સૌદાગર સાથે મનીષા કોઈરાલાનું બોલીવૂડમાં પદાર્પણ થયું હતું. પ્રથમ ફિલ્મના ગીત ‘ઈલુ...
પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નિર્માતા શ્યામ બેનેગલનું સોમવાર, 23 ડિસેમ્બરે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. તેમના નિધનથી ભારતીય ફિલ્મ...
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...
અજય દેવગણે તાજેતરમાં એક જાહેરાત કરીને બોલીવૂડમાં સહુને ચોંકાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, પોતાના દિગ્દર્શનમાં નવી ફિલ્મ બનાવશે અને તેમાં અક્ષયકુમાર મુખ્ય ભૂમિકા...

















