- હેમંત પટેલ
(ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક)
મોટાભાગના લોકો વિચારે છે કે મેદસ્વિતાએ વજન, વધારે પડતું ભોજન કરવું અથવા શરીરના ઓછા હલન-ચલનને લગતી બાબત છે....
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ગુરુવાર, 16 જાન્યુઆરીની રાત્રે 2.30 વાગ્યાએ થયેલા હુમલાના કેસમાં મુંબઈ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની...
IIFA એવોર્ડ્સના આ વર્ષે સિનેમેટિક ઉજવણીના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે કાર્યક્રમ પણ યોજાશે. આ એવોર્ડ નાઇટમાં બોલીવૂડના તમામ ફિલ્મકારો...
હેમંત પટેલ (ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક)
અમેરિકા પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે સમગ્ર અમેરિકામાં વસતા સંખ્યાબંધ ભારતીય પરિવારો આ...
મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના પ્રથમ કોન્સર્ટમાં ક્રિસ માર્ટિને આશરે 60,000 ભારતીય પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. ક્રિસ માર્ટિને કોન્સર્ટ...
મેરે હસબન્ડ કી બીવી ફિલ્મનું દિગ્દર્શન મુદસ્સર અઝીઝ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં શક્તિ કપૂર, ડીનો મોરિયા, આદિત્ય સીલ અને હર્ષ ગુર્જર પણ મહત્વની...
આ ફિલ્મની કહાની એરફોર્સના પાયલટ અજમાદા બોપ્પૈયા દેવૈયા (વીર પહારિયા) આધારિત છે, જેઓ એક બહાદુર પાયલટ હતા. 1965ના યુદ્ધમાં તેઓ ગુમ થઈ ગયા હતા....
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...
આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની કહાની રજૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના ગયા પછી જ્યારે મુઘલોનું મનોબળ વધવા લાગ્યું ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે...
બોલીવૂડમાં ઘણી એવી ઘણી ફિલ્મો અને વેબસીરીઝ છે જે કોઈને કોઈ કારણસર ગત વર્ષે અટકી ગઈ હતી અથવા નિર્ધારિત સમયે પ્રદર્શિત થઈ શકી નહોતી....
















