વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે મંગળવારે જાહેરાત કરી હતી કે ગ્રુપ કંપની આગામી 3-4 વર્ષમાં આસામ અને ત્રિપુરામાં ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં રૂ.50,000 કરોડનું...
વિમાનોની ડિલિવરીમાં વધારાને પગલે યુરોપની વિમાન ઉત્પાદક કંપની એરબસનો ચોખ્ખો નફો 2024માં 12 ટકા ઉછળીને 4.2 બિલિયન યુરો થયો હતો. વિમાનોની ડિલિવરી 4.2 ટકા...
હોસ્પિટલિટી ટેકનોલોજી ફર્મ OYO ઉનાળા પહેલા એપ્લિકેશન્સમાં ચાર ગણો વધારો કરવાનો લક્ષ્ય રાખીને G6 હોસ્પિટાલિટીની ડિજિટલ સંપત્તિઓને વધારવા માટે $10 મિલિયનનું રોકાણ કરવાનું લક્ષ્ય...
પાકિસ્તાનના હિંસાગ્રસ્ત બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનના 240 મિલિયન ડોલરના ફંડ સાથેનું ગ્વાદર એરપોર્ટ ઓક્ટોબર 2024માં સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું હતું. 4,300 એકર જમીનમાં ફેલાયેલ એરપોર્ટને...
ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) માટે આઠ મહિના પછી ફરી વાટાઘાટાનો 24 ફેબ્રુઆરી પ્રારંભ થયો હતો. યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર...
AAHOA એ તેની બીજી વાર્ષિક "હાઇપ - હેલ્પિંગ યંગ પ્રોફેશનલ્સ ઇવોલ્વ" કોન્ફરન્સ મેક્સિકો સિટીમાં ફેબ્રુઆરી 6 થી 7 ના રોજ યોજી હતી, જે તેની...
અમેરિકાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેસ્લાના વડા ઇલોન મસ્ક વચ્ચેની તાજેતરની મુલાકાત પછી આ વિશ્વવિખ્યાત ઇલેક્ટ્રિક કાર કંપનીએ ભારતમાં ભરતી ચાલુ કરી...
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની તાજેતરની વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરીને $500 બિલિયન કરવાનો...
આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની કહાની રજૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના ગયા પછી જ્યારે મુઘલોનું મનોબળ વધવા લાગ્યું ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે...
વેદાંતની ડિમર્જરની યોજનાને તેના શેરહોલ્ડર્સ અને લેણદારોએ ગુરુવારે મંજૂરી આપી હતી. ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલના વડપણ હેઠળની આ કંપનીએ તેનું સ્વતંત્ર પાંચ કંપનીમાં વિભાજન કરવાની...

















