ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સોમવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધન કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર...
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સોમવારે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાકિસ્તાનના 40 હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા હતા.
આ અંગેના વિશેષ...
જો તમે અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ ઉપર ઉતરશો તો લગેજ માટે એક કલાક જેટલો સમય રાહ જોવી પડશે, કારણ કે આગામી બે મહિના સુધી...
ધરોઈ ડેમમાંથી 55 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા બુધવાર (17 ઓગસ્ટ) રાતના 8 વાગ્યાથી સાબરમતી રિવરફ્રન્ટ વોક વે બંધ જનતા માટે બંધ કરાયો હતો....
બોગસ પાસપોર્ટને આધારે વિદેશ જવાનો પ્રયાસ કરનારી એક મહિલાને મંગળવારે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશન એરપોર્ટ (SVPIA)થી ઝડપી લેવામાં આવી હતી. આ મહિલા મહેસાણાની હતી,...
ભારતમાં 3 ઓગસ્ટ સુધી મંકીપોક્સના આઠ કેસ નોંધાયા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે.ગુજરાતના આરોગ્ય વિભાગના...
અમદાવાદના વાસણા વિસ્તારમાંથી યુવકનું ધડ અને પરિમલ ગાર્ડન પાસેથી મળી આવેલા બે પગના ચકચારી કેસનો પોલીસે ભેદ ઉકેલી નાંખ્યા હોવાનો રવિવારે દાવો કર્યો હતો....
અમદાવાદમાં શુક્રવાર બપોરે સિઝનનો પ્રથમ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. શહેરમાં મૂશળધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા અને અંડરબ્રિજ બંધ કરવામાં...
અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રાનો ભક્તોની ભારે ભીડ તથા ઉમંગ અને ઉત્સાહ સાથે જમાલપુરના જગન્નાથ મંદિરેથી પ્રારંભ થયો હતો. રથયાત્રાના પ્રસ્થાન...
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ગૃહકંકાસને પગલે પત્નીએ આવેશમાં આવી જઈને કથિત રીતે ચપ્પાના ઘા મારીને તેના પતિની હત્યા કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર પિતા રાતે ટીવી...