અમદાવાદના સોલા વિસ્તારમાં શાંતિ પેલેસ સોસાયટીમાં શુક્રવારની સવારે ગળું કાપીને વૃદ્ધ દંપતીની ઘાતકી હત્યાનો કેસ નોંધાયો હતો. મૃતક દંપતીની ઓળખ અશોકભાઈ પટેલ (71) અને...
ચાન્સેલર ઋષિ સુનકે રોગચાળો જાહેર થયા પછી તેમના પ્રથમ બજેટમાં લોકડાઉન સાથે સંઘર્ષ કરનારા કામદારો અને બિઝનેસીસ માટે વધુ ટેકો જાહેર કર્યો છે અને...
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરનો રન-વે એપ્રિલ મહિનામાં 20થી 30 એપ્રિલ દરમિયાન બંધ રહેશે. આ દરમિયાન કુલ 62 ફ્લાઇટ્સ બંધ રહેશે. રન-વે પર રીસરફેસિંગની કામગીરી માટે...
અમદાવાદ મહાનગરપાલિકીની 21 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં ભાજપે 46 પાટીદાર, 45 ઓબીસી, 17 બ્રાહ્મણ અને આઠ ક્ષત્રિય ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપમાં સૌથી વધુ ઉમેદવારો...
ગુજરાતમાં ચોતરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે રાજકિય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોમાં ટિકિટ ફાળવણી મુદ્દે આંતરિક વિખવાદ બહાર...
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી આકૃતિ ટાઉનશીપમાં બુધવારે સવારથી લઈને બપોર સુધીના સમયમાં એક પછી એક 66 જેટલા કબૂતરોના ટપોટપ મોત થતાં ટાઉનશીપના લોકોમાં બર્ડફલૂના...
અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટણી માટે કોંગ્રેસે મંગળવારે બીજી યાદી જાહેર કરી હતી આ યાદીમાં અમદાવાદ શહેરના માત્ર 10 વોર્ડના 38 ઉમેદવારોના નામ જ જાહેર કર્યા...
અમદાવાદમાં નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ રોડ પર આવેલા એક કોમ્પલેક્સમાં બુધવારની વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાની થઈ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પુત્રી સોનલ મોદીએ 21મી ફેબ્રુઆરીએ યોજાનારી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે રવિવારે દાવેદારી નોંધાવી હતી. તેમણે અમદાવાદના...
કોરોના મહામારીના દસ મહિના પછી પહેલી વખત અમદાવાદમાં એક પણ વ્યક્તિનું કોરાનાથી મોત થયું ન હતું. રાજ્યમાં કોરાનાથી મહીસાગર જીલ્લામાં માત્ર એક વ્યક્તિનું મોત...