Coal wave across North India including Gujarat, people shivered in the cold
છેલ્લાં બે દિવસથી ગુજરાતથી લઈને સમગ્ર ઉત્તર ભારતમાં કોલ વેવની ચપેટમાં આવ્યા છે. લોકો ઠંડા પવનોમાં ઠુંઠવાઈ રહ્યાં છે. ગુજરાતમાં નલિયામાં 8.1 ડિગ્રી તામમાન...
The Contact Kranti Express train will now be known as Akshardham Express
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવાર, 2 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે ગુજરાતની અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ કરાશે. પૂજય પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી...
Gold worth Rs.45 lakh found in Ahmedabad airport toilet
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટેના ટોઈલેટમાંથી એક સફાઈ કર્મચારીને 800 ગ્રામ સોનું મળ્યું હતું. આ સફાઈ કર્મચારી ટોઈલેટ સાફ કરી રહ્યો હતો એ સમયે તેને 800...
Prime Minister Modi's mother Hiraba was admitted to the hospital due to deteriorating health
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની બુધવારે તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલના નિવેદનમાં જણાવ્યા મુજબ 100 વર્ષની ઉંમરના હીરાબાની...
Kankaria Carnival begins in Ahmedabad
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બે વર્ષ બાદ અમદાવાદમાં સોમવાર, 26 ડિસેમ્બરે આઝાદી કા અમૃત મહોત્સવ’ થીમ પર કાંકરિયા કાર્નિવલ 2022 ખુલ્લો મૂક્યો હતો. 31મી...
ચીનમાં હાહાકાર મચાવનારા ઓમિક્રોન સબવેરિયન્ટ BF.7ના ભારતમાં 22 ડિસેમ્બર સુધી કુલ ચાર કેસ નોંધાયા હતા આમાંથી એક પણ કેસ હાલમાં એક્ટિવ નથી. જુલાઈ, નવેમ્બરમાં...
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. ગાંધીનગરમાં 15મી રાજ્ય વિધાનસભાના પ્રથમ સત્ર દરમિયાન ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય...
પાંચ
ગુજરાતમાં પોસપોર્ટ ધરાવતા લોકોની સંખ્યા વધીને ૬૭.૬૧ લાખ થઇ છે. તે કુલ વસતિના 10 ટકા થાય છે. લોકો પાસે પાસપોર્ટ હોય તેવા ટોચના રાજ્યમાં...
Many NRIs became volunteers in Pramukh Swami Shatabdi Mohotsav
અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી શતાબ્દી સમારોહ દરમિયાન બિનનિવાસી ભારતીયો (NRIs) સહિત અનેક હાઇ ક્વોલિફાઇડ પ્રોફેશનલ્સ સ્વયંસેવકો તરીકે સેવા આપી રહ્યાં છે. બુધવારના...
Pramukhswami Maharaj was paternalistic and a true social reformer: Modi
અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને ખુલ્લો મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ મારે માટે પિતાતૃલ્ય હતા....