અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળામાં આવનાર યાત્રીઓ માટે મોહનથાળનો પ્રસાદ આપવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગણેશ...
અંબાજીમાં શનિવારથી ભાદરવી પૂનમના મહામેળો-૨૦૨૩નો પ્રારંભ થયો હતો. દર વર્ષની જેમ મા અંબાના આશીર્વાદ લેવા પદયાત્રા કરી અંદાજે ૩૦ લાખથી વધુ ભક્તોની સુરક્ષા-સુવિધા માટે...
વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝે ગુરુવારે ગુજરાતમાં તેનું પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) અમદાવાદ ખાતે શરૂ કર્યું હતું. કંપનીએ આગામી ત્રણ...
A narrow victory for Dalit leader Jignesh Mevani
આસામના બારપેટા જિલ્લાની એક અદાલતે મંગળવારે ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામેના એક કેસમાંથી અશ્લીલ કૃત્યો અને જાહેર સેવક પર હુમલો કરવાના આરોપો હટાવ્યા હતા....
ગુજરાતમાં સમગ્ર ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ ગયા વીક એન્ડથી શરૂ થયેલા વરસાદના બીજાં રાઉન્ડના કારણે લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને ખેડૂતોએ હાશકારો...
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ તથા સરદાર સરોવર, ઉકાઈ અને કડાણા જેવા મોટા ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાજ્યના અનેક જિલ્લામાં...
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ તથા સરદાર સરોવર, ઉકાઈ અને કડાણા જેવા મોટા ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાજ્યના અનેક જિલ્લામાં...
ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ડેમ સાઇટ એક્તાનગર ગયા હતા અને નર્મદાના નીરના વધામણા કર્યા હતા.મા...
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ રવિવારે સવારે આ ચોમાસામાં પ્રથમ વખત સંપર્ણ ભરાયો હતો. ડેમમાં જળસ્તર 138.68 મીટર્સે પહોંચ્યું હતું, તેથી ...
ગુજરાતમાં લાંબા વિરામ પછી વરસાદી માહોલ જામ્યો છે. શનિવારને મધ્ય ગુજરાતમાં દાહોદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને...