ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)નું 60 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે....
ઉનાળામાં ગુજરાતમાં પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજ્યના...
કર્ણાટકમાં અમૂલ વર્સીસ નંદિની દૂધ વિવાદ પછી હવે તમિલનાડુમાં અમૂલનો રાજકીય વિરોધ ચાલુ થયો છે. તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.10ની પરીક્ષાનું પરિણામ ગુરુવાર, 25 મેએ જાહેર કરાયું હતું. સમગ્ર રાજ્યનું પરિણામ...
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના વિચારો સાથે તાજેતરના સમયમાં ચર્ચામાં આવેલા મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું ગુરુવાર, 10મીએ 10 દિવસ...
વિઝા અરજીઓમાં ફ્રોડની નવેસરની ચિંતાને પગલે ઓસ્ટ્રેલિયાની વધુ બે યુનિવર્સિટીએ ભારતના ગુજરાત સહિતના કેટલાંક રાજ્યના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. વિક્ટોરિયામાં ફેડરેશન યુનિવર્સિટી...
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના વિવાદાસ્પદ બાબા પં. ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર ગુજરાતના અનેક શહેરોમાં મે મહિનાના અંતભાગમાં યોજાવાના છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સૌપ્રથમ સુરતમાં દરબાર યોજાશે. ત્યાર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીના મુદ્દે ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા ફોજદારી માનહાનિના કેસમાં અમદાવાદની કોર્ટે મંગળવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને AAPના રાજ્યસભાના સભ્ય...
કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ રૂ.1 કરોડની લૂંટની ઘટના બની હતી. લૂંટારુઓ લૂંટ કરવા આંગડિયા પેઢીમાં ઘુસી ગયા હતા અને ચાર લૂંટારુઓ...
ગુજરાત સરકારે પાંચ વર્ષના અંતરાલ પછી 19થી 21મે દરમિયાન નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 'ચિંતન શિબિર'ની 10મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે...