ગુજરાતભરમાં ગુરુવારે, 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની રંગેમંચે ઉજવણી કરવામાં આવી હતી. શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા, ડાકોર સહિતના વિવિધ મંદિરમાં સવારથી ભક્તો...
બોટાદ નજીકના સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના વિવાદનો ગત સોમવારે અંત આવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તક્ષેપ બાદ  વડતાલ સ્વામિનારાયણમંદિરના...
4% increase in dearness allowance of central employees pensioners
ભારતમાં બીજા રાજ્યોની તુલનામાં આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં કરોડપતિઓની સંખ્યા વધતી જાય છે. ઈન્કમ ટેક્સની ચુકવણીના ડેટા દર્શાવે છે કે છેલ્લા એક વર્ષમાં...
બોટાદમાં આવેલા પ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિરમાં ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમા નીચે બનાવાવામાં આવેલા ભીંતચિત્રોને મુદ્દે છેલ્લાં બે દિવસથી ગુજરાતમાં મોટો ધાર્મિક વિવાદ ઊભો થયો...
નેશનલ ઇન્વેસ્ટિંગેશન એજન્સી (એનઆઇએ)એ અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિન્ટ (AQIS) અને તેહરીક-એ-તાલિબાનના આતંકી ષડયંત્રના કનેક્શનમાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાં દરોડા પાડ્યાં હતાં અને ડિજિટલ ડિવાઇસ...
ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે. કૃષિ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં...
ભારતના પ્રથમ સૌથી મોટા સ્વદેશી નિર્મિત 700 મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ યુનિટ-3 એ, 30 ઓગસ્ટથી 700 મેગાવોટની સંપૂર્ણ ક્ષમતા પર...
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં બુધવાર, 30 ઓગસ્ટે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર એટલે રક્ષાબંધનની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બહેન...
ગુજરાત સરકારે પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટેની અનામત વર્તમાન 10%થી વધારીને 27% કરવાનો 29 ઓગસ્ટે મોટો નિર્ણય કર્યો હતો....
Inquiry ordered against Deputy Chief Minister of Bihar for calling Gujaratis thugs
ગુજરાતીઓને 'ઠગ' તરીકે ઓળખાવતી કથિત ટિપ્પણી બદલ અમદાવાદની એક મેટ્રોપોલિટન કોર્ટે સોમવારે બિહારના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને ફોજદારી...