ગાંધીનગર જિલ્લાના કલોલમાં બુધવારે સવારે રાજ્ય પરિવહન નિગમની બસ બસ અને લક્ઝરી વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ વ્યક્તિના મોત થયા હતા અને...
વલસાડ જિલ્લાના વાપીમાં સોમવારે સવારે બાઇક પર આવેલા માસ્કધારી બે હુમલાખોરોએ ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતક શૈલેષ પટેલ (45) વાપી તાલુકામાં...
ગુજરાતીઓને ઠગ કહેવાના બદનક્ષીના કેસમાં અમદાવાદની મેટ્રો કોર્ટે સોમવારે ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો હતો. આ મામલે 20મી મેના રોજ સુનાવણી યોજવામાં આવશે. આ સુનાવણી દરમિયાન...
ગુજરાતમાં તલાટીની 3437 ખાલી જગ્યાઓ માટે આશરે 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સરકારી ભરતીની પરીક્ષામાં પેપર લીક થઈ જતાં હોવાથી આ વખતે સરકારે...
સુપ્રીમ કોર્ટ ગુજરાતની નીચલી અદાલતોના 68 ન્યાયિક અધિકારીઓની બઢતીને પડકારતી અરજી અંગે 8મેએ સુનાવણી કરશે. આ ન્યાયિક અધિકારીઓમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ...
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે રાજ્ય સરકાર દ્વારા દસમી ચિંતન શિબિર યોજાશે. આ ત્રિદિવસીય ચિંતન શિબિર ૧૯થી ર૧ મે દરમિયાન યોજાશે. જેમાં મુખ્ય...
ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં ઉપલબ્ધ પીવાના પાણી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે પ્રવક્તા પ્રધાન ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળાની...
દિલ્હીવાસીઓને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના ૨૫બી અકબર રોડ સ્થિત...
પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ટેકરી પર ગુરુવારે વિશ્રામ કુટિરનો ગુંબજ એકાએક તૂટી પડતાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય 8 યાત્રાળુ...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ મંગળવાર, 2મેના રોજ ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. 2023ના વર્ષમાં કુલ 1,10,042 નિયમિત વિદ્યાર્થીઓએ...