સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી ભારેથી અતિ ભારે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD)એ રવિવારે રાજ્યમાં ભારેથી અતિ...
ગુજરાતમાં અનેક શિવ મંદિરોપૌરાણિક મહત્વ ધરાવે છે. તેમાનું એક છે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલું રીંછડિયા મહાદેવ.
રાજ્ય સરકારે અંબાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા...
ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. સવારે 6 વાગ્યાથી રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી જિલ્લામાં...
અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલી વાહન અકસ્માતની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્ય...
ભારતમાં ૨૨મી જુલાઈની રાષ્ટ્રીય કેરી દિવસ તરીકે ઉજવણી થાય છે. ગુજરાતમાં આંબાની ખેતી સાથે અંદાજે બે લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે. ગુજરાતના અર્થતંત્રમાં કેરીના...
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સતત ચોથા દિવસે ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું અને ભારે તારાજી સર્જાઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વરસાદગ્રસ્ત વિસ્તારોનું...
સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત બનેલા લોકોને રાહત સામગ્રી પહોંચાડવા માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ આગળ આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત ખાતે આવેલી ડાયમંડ બુર્સની બિલ્ડિંગ હવે અમેરિકાના પેન્ટાગોનને પાછળ રાખીને દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું સ્થાન મેળવ્યું છે. સુરત...
જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર જિલ્લામાં ભારે વરસાદથી સિદસરમાં વેણુ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. બુધવાર, 19 જુલાઇએ નદીના પાણી સિદસરના ઉમિયા ધામમાં ઘૂસી...
ગુજરાતમાં 18-19 જુલાઇએ થયેલા ભારે ભારે વરસાદથી કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થવા પામ્યો હતો અને ૩૩ જળાશયો છલકાયા હતા. ૪૯...