ભરૂચ જિલ્લાની કેમિકલ ફેક્ટરી ઓમ ઓર્ગેનિક કંપનીમાં સોમવાર (11 એપ્રિલ)ની વહેલી સવારે પ્રચંડ વિસ્ફોટને પગલે 6 મજૂરોના મોત થયા હતા. રાત્રે આશરે ત્રણ વાગ્યે...
રામનવમીની શોભાયાત્રા દરમિયાન રવિવાર (10 એપ્રિલે)એ હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં કેટલાંક અસામાજીક તત્વોએ રથયાત્રા પર પથ્થરમારો કરતો એક વ્યક્તિનું મોત થયું હતું અને...
ગાંધીનગર જિલ્લાના રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થતાં 37 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા રાજ્યમાં કોરોનાની નવી લહેરની ચિંતા ઊભી થઈ હતી....
ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ઝડપી ન્યાયિક પ્રક્રીયા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ...
ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ તથા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આર.વી.રમન્ના શનિવારે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચતા વડોદરા એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત ગુજરાતના...
પવિત્ર ચૈત્ર નવરાત્રી પર્વના પાવન અવસરે રાજયના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે શુક્રવારે સાંજે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મુકામે ટેમ્પલ બુકીંગ વેબસાઇટ, યાત્રાધામની મોબાઇલ એપ નું...
ગુજરાતમાં કોરોના XE વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગથી મળતી વધુ વિગતો અનુસાર મુંબઇ થી ફ્લાઇટ મારફતે વડોદરા આવેલ ૬૭ વર્ષીય પુરુષ વ્યક્તિનું...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણો કાયદાને મોકૂફ રાખવાની માલધારી સમાજના પ્રતિનિધિઓને ખાતરી આપી છે. સરકારે તાજેતરમાં શહેરી વિસ્તારમાં રખડતા ઢોર પર...
કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેનો ઝઘડો હવે કોર્ટમાં પહોંચ્યો છે. ભરતસિંહે છૂટાછેડા લેવા માટે બોરસદ કોર્ટમાં અરજી દાખલ...
ગુજરાતમાં બે વર્ષ સુધી સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં ઘટાડા બાદ તેમાં તેજી આવી છે. 31 માર્ચે સમાપ્ત થયેલા નાણાકીય વર્ષના આંકડામાંથી સંકેત મળે છે કે...