દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ગુજરાતના સુરત શહેરમાં વધુને વધુ મજબૂત બની રહી છે. છેલ્લાં બે દિવસમાં ભાજપના આશરે 300 કાર્યકારોને પોતાના...
ગુજરાત સહિત દેશભરમાં હજારો લાખો ભિખારીઓ ભીખ માંગીને જીવન વ્યતિત કરી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે ભિખારીમુક્ત દેશ બનાવવાની દિશામાં પહેલ કરી છે.
ભિખારીઓ...
અમદાવાદ ખાતે શનિવારે સરદાર ધામનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના પાટીદાર સમાજની ઓળખ છે કે તેઓ વિશ્વમાં જ્યાં...
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 7થી 11 ડિસેમ્બર દરમિયાન વિશ્વ વંદનીય સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદ સહિત સંસ્થાનના...
ગુજરાતમાં કોરોનાના નવા વેરીઅન્ટ-ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં સોમવારે સાંજે એક કેસ સુરતમાં નોંધાતા રાજ્યમાં કુલ કેસ સંખ્યા ચાર પર પહોંચી છે....
ગુજરાતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી રાજ્યની તમામ સ્કૂલોમાં વૈદિક ગણિત ભણાવાશે. સરકારે કરેલી જાહેરાત મુજબ તબક્કાવાર અમલ કરાશે અને...
પ્રેસિડન્ટનો કાર્યભાર સંભાળ્યા પછી સોમવારે પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. તેમણે સાબરમતી આશ્રમ...
ગુજરાતના અમરેલી અને કચ્છ સહિત અનેક જિલ્લામાં રવિવાર, 19 માર્ચે સતત ત્રીજા દિવસે કરા સાથે તોફાની કમોમસી વરસાદ પડતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો...
ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી ઇન્વેસ્ટમેન્ટ ઇવેન્ટ ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ’ પાંચ વર્ષના વિરામ બાદ આવતા વર્ષે 11 થી 13 જાન્યુઆરી, 2024 દરમિયાન ગાંધીનગરમાં આ...
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પાર્થિવ દેહની અંકલેશ્વર તાલુકા પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં ગુરુવારે દફનવિધિ કરવામાં આવી હતી.
અહેમદ પટેલનું...