Former President of India Ram Nath Kovind visiting the Statue of Unity
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની...
Preparations begin to host the Olympics in Ahmedabad in 2036
અમદાવાદમાં વૈશ્વિક કક્ષાની ઓલિમ્પિક્સનું 2036માં આયોજન કરી શકાય તે માટે ઉચ્ચ સ્તરે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર...
Many NRIs became volunteers in Pramukh Swami Shatabdi Mohotsav
અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી શતાબ્દી સમારોહ દરમિયાન બિનનિવાસી ભારતીયો (NRIs) સહિત અનેક હાઇ ક્વોલિફાઇડ પ્રોફેશનલ્સ સ્વયંસેવકો તરીકે સેવા આપી રહ્યાં છે. બુધવારના...
Godhra train incident convict Farooq
સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરા ટ્રેનકાંડ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક દોષિત માટે ગુરુવારે જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે દોષિત...
20 new nuclear power plants
ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં 2031 સુધીમાં નવા 20 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ્સ ધમધમતા કરી દેવાશે. તેના દ્વારા વીજ ઉત્પાદન ક્ષમતામાં અંદાજે 15,000 મેગાવોટનો ઉમેરો...
Pramukhswami Maharaj waiting for Narendrabhai like a father
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવના દિવ્ય પ્રસંગે બીએપીએસ સંસ્થાના સંતવર્ય બ્રહ્મવિહારી સ્વામીએ શતાબ્દી સભાગૃહમાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,...
Pramukhswami Maharaj was paternalistic and a true social reformer: Modi
અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને ખુલ્લો મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ મારે માટે પિતાતૃલ્ય હતા....
Commencement of Pramukh Swami Maharaj birth centenary festival by Prime Minister Modi
પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિથી ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ...
Bhanvajali on the occasion of the birth centenary of President Swami Maharaj
અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના...
Morbi bridge disaster: Orewa Group MD surrenders in court
ગુજરાત સરકાર મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કુલ રૂ. 10 લાખની સહાય આપશે. રાજ્ય સરકારે સોમવારે હાઇકોર્ટ સમક્ષ દાખલ કરેલા સોગંદનામામાં આ...