ગત બુધવારથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીમાં રાજ્યમાં અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, ભાવનગર અને વરાણા ખોડિયાર માં, ભૂજના આશાપુરા, અમદાવાદનું મા ભદ્રનું મંદિર સહિતના અનેક...
અમદાવાદની સાબરમતી જેલમાંથી ઉત્તરપ્રદેશ લઈ જવાયેલા ગેંગસ્ટર અતીક અહેમદને પ્રયાગરાજની કોર્ટે મંગળવારે 2006ના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. અતીક અહેમદના...
ગોધરા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનુ પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાને "ભયાનક" કૃત્ય ગણાવતા સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત સરકારને સવાલ કર્યો હતો કે ...
કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇને રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના મૃતક અધિકારીના ઘરેથી આશરે રૂ.1 કરોડની રકમ મળી હતી. આ અધિકારીની સીબીઆઇએ કથિત રીતે...
રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવાના વિરોધમાં કોંગ્રેસે સોમવારે સતત બીજા દિવસે દેશભરમાં વિરોધી દેખાવો કર્યા હતા. રવિવારે દેશભરના કોંગ્રેસના કાર્યકરોએ "સંકલ્પ સત્યાગ્રહ" હેઠળ ઉગ્ર...
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાજ્યની પ્રથમ સ્કીન બેન્કનો પ્રારંભ કરાયો હતો. સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે આ સ્કીન બેન્કનો શુભારંભ કરાયો હતો. તેનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના...
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદને રવિવારે અમદાવાદની સાબરમતી જેલમાંથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશની પોલીસે તેને લેવા માટે અમદાવાદ આવી હતી.
60 વર્ષીય...
મહાઠગ કિરણ પટેલના કેસમાં પોતાના પુત્રનું નામ બહાર આવતા ગુજરાતના મુખ્યપ્રધાન કાર્યાલયના અધિક જનસંપર્ક અધિકારી (એડિશનલ પીઆરઓ) હિતેશ પંડ્યાએ 24 માર્ચે પોતાના પદ પરથી...
ગુજરાતની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા ગાંધીનગર પોલીસ ભવનસ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં...
વિધાનસભા ખાતે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા પ્રધાન રાઘવજીભાઈ પટેલ જણાવ્યું છે, કે રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં...

















