Hindenburg shakes up Adani empire, wipes $100 billion in market value
અમેરિકાની સ્ટોક રિસર્ચ કંપની હિન્ડનબર્ગના ગંભીર આક્ષેપોથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોના ભાવમાં બે દિવસમાં 51 બિલિયન ડોલરનું ધોવાણ થયું હતું. ગ્રૂપ શેરોમાં રિકવરી આવે...
Two farmers died allegedly due to cold in Gujarat
ગુજરાતમાં બે દિવસમાં કથિત રીતે કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇને બે ખેડૂતોના મોત થયા હતા. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વીરણીયા ગામના ખેડૂતનું ઠંડીમાં ઠૂઠવાઈ જતાં મોત...
કડકડતી ઠંડી વચ્ચે સતત બે દિવસ સુધી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. રવિવાર, 29 જાન્યુઆરીએ અમદાવાદના પૂર્વના...
Republic Day celebration by police on 19 uninhabited islands of Gujarat
આ વર્ષે દેશભરમાં પ્રજાસત્તાક પવર્ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. ગુજરાત રાજયના દરિયાઇ સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ દ્વારા બાજ નજર રાખી સુરક્ષાની કામગીરી કરનાર મરીન...
Tableaus from Gujarat attracted attention in the National Parade in New Delhi
ગણતંત્ર દિવસે ''કર્તવ્ય પથ'', નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં તમામ રાજ્યો અને વિવિધ સરકારી વિભાગના ટેબ્લો રજૂ થયા હતા. જેમાં ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર...
Celebration of State Republic Day in Botad
બોટાદ ખાતે 26 જાન્યુઆરીએ ૭૪મા પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી નિમિત્તે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. વાયુદળના હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા...
Gujarat riots was removed from the 11th Sociology textbook
ગુજરાતના 2002 રમખાણો દરમિયાન પંચમહાલ જિલ્લાના દેલોલ ગામમાં લઘુમતી સમુદાયના 17 લોકોની હત્યાના કેસના 22 આરોપીઓને મંગળવારે હાલોલની એડિશનલ સેશન કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ...
Suicide of Mahant Raj Bharti Bapu of Bharti Ashram in Junagadh
જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડાના ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતી બાપુએ મંગળવારે કથિત રીતે જાતે જ ગોળી મારીને આપઘાત કર્યો હતો. થોડા...
Cold wave amid forecast of cold wave in Gujarat
ગુજરાતમાં બે દિવસની કોલ્ડવેવની આગાહીને પગલે સોમવાર, 23 જાન્યુઆરી 2023એ ગુજરાતના લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.રાતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. લોકોએ વહેલી સવારથી હાડ...
Well-known architect Dr. Death of B V Doshi
વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું મંગળવાર, 24 જાન્યુઆરી 2023એ અમદાવાદ ખાતેના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 95 વર્ષના હતા. બાલકૃષ્ણ દોશીએ ગાંધીનગર તેમજ ચંડીગઢ જેવા...