ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં 2031 સુધીમાં નવા 20 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ્સ ધમધમતા કરી દેવાશે. તેના દ્વારા વીજ ઉત્પાદન ક્ષમતામાં અંદાજે 15,000 મેગાવોટનો ઉમેરો...
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવના દિવ્ય પ્રસંગે બીએપીએસ સંસ્થાના સંતવર્ય બ્રહ્મવિહારી સ્વામીએ શતાબ્દી સભાગૃહમાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,...
અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને ખુલ્લો મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ મારે માટે પિતાતૃલ્ય હતા....
પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિથી ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ...
અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના...
ગુજરાત સરકાર મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કુલ રૂ. 10 લાખની સહાય આપશે. રાજ્ય સરકારે સોમવારે હાઇકોર્ટ સમક્ષ દાખલ કરેલા સોગંદનામામાં આ...
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સતત સાતમી વખત ભાજપના ઐતિહાસિક વિજય પછી સોમવાર, 12 ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે બીજી વખત રાજ્યના મુખ્યપ્રધાન...
ભારતીય રેલવેએ દેશભરમાં 204 સ્ટેશનોની પુન:વિકાસ માટે પસંદગી કરી છે, જેમાંથી ત્રણ સ્ટેશનોના પુન:વિકાસની કામગીરી શરૂ થઇ ગઇ છે. જ્યારે 43 સ્ટેશનોનું કામ ચાલી...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી ભાજપના મોવડીમંડળે મુખ્ય પ્રધાનપદે ફરીથી ભૂપેન્દ્રભાઇ પટેલની ફરીથી પસંદગી કરી છે. નવી સરકાર રચવા માટે ગતિવિધિ હાથ...
182 સભ્યો ધરાવતી ગુજરાતની વિધાનસભામાં માત્ર 16 મહિલા ધારાસભ્ય બની છે. આ વખતની ચૂંટણીમાં કુલ 138 મહિલાઓએ મેદાનમાં ઉતરી હતી, પરંતુ માક્ષ 16નો વિજય...

















