મોરબીમાં દુર્ઘટનાના મુદ્દે કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પક્ષના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ દુર્ઘટનાને "માનવસર્જિત દુર્ઘટના" ગણાવી હતી અને તેના માટે...
ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સોમવારે સવારે જણાવ્યું હતું કે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે અને આ દુર્ઘટનાના કારણની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના...
મોરબી હોનારત અંગે ભારતના પ્રેસિડન્ટ દ્વૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ દુઃખ કર્યું હતું. પ્રેસિડન્ટ મુર્મુએ ટ્વિટમાં લખ્યું...
મોરબીમાં ગત રવિવારે, 30 ઓક્ટોબરે મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી કડડભૂસ થઇ જતાં 134થી પણ વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને સંખ્યાબંધ લોકો...
મોરબીમાં રવિવાર, 30 ઓક્ટોબરે ફરી એકવાર મોટી હોનારત સર્જાઈ હતી. રિનોવેશન પછી તાજેતરમાં જ ખુલ્લો મૂકવામાં આવેલો મચ્છુ નદી પરનો પ્રખ્યાત ઝૂલતો પુલ તૂટી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખની સહાયની જાહેરાત કરી હતી. વડાપ્રધાનને તાકીદે રાહત અને બચાવ કામગીરી ચાલુ કરવાની...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રવિવારે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સહિતના ત્રણ નેતાઓ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા. ગારિયાધાર ખાતે આ ત્રણ નેતાઓ દિલ્હીના...
વડોદરામાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીના શિલાન્યાસ સમારંભમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે જણાવ્યું હતું કે ભારતીય એરફોર્સ માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટે ગુજરાતના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરમાં રવિવારે ભારતીય એરફોર્સ માટે યુરોપિયન સી-295 પરિવહન વિમાન માટે ઉત્પાદન સુવિધાનો શિલાન્યાસ કર્યા પછી જણાવ્યું હતું કે ભારત હવે...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બર મહિનામાં યોજાવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે ફરીથી જઇ રહ્યા છે. ચૂંટણીને અનુલક્ષીને છેલ્લા...