દેસાઈ
હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું મંગળવારે ૮૫ વર્ષની વયે અવસાન થયું હતું. મેઘનાદ દેસાઈ જાણીતા ઇન્ડિયન બ્રિટિશ અર્થશાસ્ત્રી હતાં. મૂળ ગુજરાતના વતની દેસાઈએ...
ભારતમાં 1 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી 29 જુલાઈ સુધીમાં સામાન્ય કરતાં સાત ટકા વધુ વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન દેશમાં ૪૧૮.૯ મીમીના...
ગુજરાત
ગુજરાતમાં શ્રાવણ મહિનામાં ચાલુ થયેલા સાંબેલાધાર વરસાદથી અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રવિવાર, 27 જુલાઇથી ચાલુ થયેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. છેલ્લાં...
પાકિસ્તાન
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રહેતા પાકિસ્તાનના કુલ ૧૮૫ શરણાર્થીઓને શુક્રવારે ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. રાજ્યના કચ્છ, મોરબી અને રાજકોટ જિલ્લામાં રહેતા આ શરણાર્થીઓને ગુજરાતના...
ગુજરાતમાં પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે રવિવાર, 27 જુલાઇએ ગુજરાતના 142થી વધુ તાલુકામાં આશરે 9 ઇંચ સુધીનો તોફાની વરસાદ...
રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે વડોદરા-આણંદના પ્રવાસે ગયા હતા. સવારે તેઓ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચીને મોટર માર્ગે આણંદ જવા માટે નીકળ્યાં હતા. રાહુલ ગાંધીની...
ભારતીય નાગરિકતા
રાજકોટમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મૂળ પાકિસ્તાનના ૧૮૫ લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૧૯ હેઠળ 'ભારતીય નાગરિકતા એનાયત' કરવામાં આવી હતી. રાજકોટમાં જિલ્લા ક્લેક્ટર...
સરેરાશ વરસાદ
ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૬૪ ટકા વરસાદ વરસ્યો છે. આ...
રાઈટ પ્રસાદ”
યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન લગભગ એક કરોડ...
હિલ સ્ટેશન
ગુજરાતના ડાંગ જિલ્લામાં સ્થિત અને રાજ્યના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠે છે અને આ રમણીય હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો અભૂતપૂર્વ...