આણંદના અક્ષરફાર્મની પવિત્ર ભૂમિમાં સોમવારે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો ૮૯મો પ્રાગટ્યોત્સવ સ્વામીજીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. આ દિવ્ય પ્રસંગે સમગ્ર ચરોતર પ્રદેશ,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી સપ્ટેમ્બરે અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. મોદી ગાંધીનગર અને મુંબઈ વચ્ચેની ગુજરાતની પ્રથમ...
ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા નવ વરિષ્ઠ અધિકારીઓની એક ટીમે ગુજરાતની મુલાકાતે...
અનિલ અગ્રવાલની કંપની કંપની વેદાંતાએ તાઈવાનની કંપની ફોક્સકોન સાથે મળીને સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતની પસંદગી કરી છે. વેદાંત છેલ્લી ઘડી સુધી મહારાષ્ટ્ર સરકાર...
અમદાવાદ જિલ્લાના પૂરાતન સ્થળ લોથલ ખાતે વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે.
ભારત સરકારના પોર્ટ અને શિપિંગ પ્રધાન સર્વાનંદ સોનોવાલે...
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિતભાઈ શાહે સુરતના હજીરાસ્થિત કૃભકોના રૂ.૩૫૦ કરોડના ખર્ચે પ્રતિદિન ૨.૫૦ લાખ લિટર ક્ષમતાના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત તાજેતરમાં કર્યું હતું....
ગાંધીનગર પાસે આવેલા ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સીટી) ખાતે 'IBM ઇન્ડિયા સોફ્ટવેર લેબ્સ'નું ઉદ્દઘાટન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. તેમણે ગુજરાતમાં...
ભારતમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુના સંબંધિત માહિતી એકઠી કરીને દર વર્ષે ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા’ નામની પુસ્તિક...
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સંયુક્ત કાર્યવાહી કરીને જખૌના દરિયામાંથી રૂ.200 કરોડના ડ્રગ્સ સાથે બુધવારે 6 પાકિસ્તાની ધરપકડ કરી હતી....
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો કેવડિયા ખાતેનો સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે. આ પ્રસંગે રાજ્યના...

















