ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસ મંગળવાર (11 ઓક્ટોબરે) વડાપ્રધાન મોદી અમદાવાદમાં અસારવાની સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.1,275 કરોડના હેલ્થકેર પ્રોજેક્ટ્સનું પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં શાહીબાગ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે 11 ઓક્ટોબરે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જંગી જનસભાને સંબોધન કરતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતના બીજા દિવસે 10 ઓક્ટોબરે ભરુચ અને આણંદમાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું અને બંને શહેરોમાં જનસભા...
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના બીજા દિવસે સોમવાર, 10 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચનાં આમોદમાં રૂ.8000 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કર્યુ...
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના બીજા દિવસે સોમવાર, 10 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંઘીનગરના રાજભવનથી સચિવાલયના હેલિપેડથી સીધા ભરૂચ જવા રવાના થશે. મોદી ભરૂચ ઉપરાંત...
આસામના ગોહાટીમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (એનઈસી)ના 70મા પ્લેનરી સેશનને સંબોધતા ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે રવિવારે જાહેરાત કરી હતી કે અમૂલને અન્ય પાંચ...
ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 ઓક્ટોબરે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને ભારતનું પ્રથમ 24x7 સોલાર પાવર્ડ વિલેજ જારી કર્યું હતું અને...
ગુજરાતમાં હવે ટૂંકસમયમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 9 ઓક્ટોબરથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. મોદી આ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9થી 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે અને ત્યારબાદ 11 ઓક્ટોબરે મધ્યપ્રદેશના ઉજ્જૈનની મુલાકાતે જશે.
વડાપ્રધાન 9 ઓક્ટોબરે, સાંજે 5:30 વાગ્યે, મહેસાણાના...
સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરે મોઢેરાને ભારતનું પ્રથમ...

















