તિસ્તા સેતલવાડ અને બીજા બે વ્યક્તિની ધરપકડની ટીકા કરતા યુએન માનવાધિકાર એજન્સીના નિવેદનને બુધવારે ભારતના વિદેશ મંત્રાલયે બિનજરૂરી લેખાવ્યું છે. ભારતે આકરી પ્રતિક્રિયા આપી...
ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારાના ટ્રેન્ડની વચ્ચે બુધવાર, 29 જૂને રા્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનો પોઝિટિવ આવ્યા હતા. કોરોનાના હળવા લક્ષણો જણાતા તેમણે કોવિડ ટેસ્ટ...
અમદાવાદમાં આશરે બે વર્ષના સમયગાળા બાદ 1 જુલાઈએ જગન્નાથ મંદિરથી પરંપરાગત 145મી રથયાત્રા પ્રસ્થાન કરશે. રથયાત્રામાં માટે તડામાર તૈયારી ચાલુ કરવામાં આવી છે. રથયાત્રા...
ગુજરાતમાં બફારા અને ઉકળાટમાં વચ્ચે રવિવાર, 26 જૂને અનેક વિસ્તારોમાં આશરે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં 43.3 ડીગ્રી ઉષ્મતામાન બાદ સાંજે ભારે...
ગુજરાતના 2002ના રમખાણોના કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરવા બદલ ગુજરાત પોલીસે ધરપકડ કરેલા સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ આઇપીએસ ઓફિસર...
ગુજરાતના 2002 રમખાણ કેસમાં તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટ ક્લીનચીટ આપીને બદઇરાદાથી આ કેસને લંબાવવાના પ્રયાસો કરનારા અને ખોટા દાવા...
ગુજરાતના 2002ના કોમી રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા લોકોને ક્લિનચીટ આપ્યા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે...
ગુજરાતના 2002ના રમખાણોના કેસમાં નરેન્દ્ર મોદી અને બીજા લોકોને સુપ્રીમ કોર્ટની ક્લિનચિટ બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના...
કેનેડાના મુંબઇસ્થિત કોન્સ્યુલ જનરલ દિદ્રાહ કેલીએ તાજેતરમાં ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. કેનેડા-ભારત અને ગુજરાત વચ્ચેના પરસ્પર સંબંધો અને ખાસ...
ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામમાં પુત્રીએ પેપર કટરથી ખેડૂત પિતાનું ગળુ કાપીને કથિત હત્યા કરી હતી. પતિ પત્ની સાથે ઝગડી રહ્યો હતો ત્યારે તેની 15...