ભારત સરકારના ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે શુક્રવારે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા તેમજ 210 કરોડ રૂપિયાના વિવિધ...
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં છેલ્લા ૧૫ વરસથી મેમનગર ગુરુકુલ તરફથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ...
ભારતના ઉત્તર પશ્ચિમ દરિયા કિનારા વિસ્તારને વધુ સુરક્ષિત અને વધુ મજબૂત બનાવવા માટે તાજેતરમાં પોરબંદરમાં ICG એર એન્કલેવ ખાતે ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક ડાયરેક્ટર...
ભારતીય મૂળના અમેરિકી ફિલ્મનિર્માતા પાન નલીન (નલીન કુમાર પંડ્યા)ને વર્ષ 2022 માટે પ્રતિષ્ઠિત ઓસ્કાર કમિટીમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે. એકેડમીમાં સ્થાન મેળવનારા તેઓ...
અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રાનો ભક્તોની ભારે ભીડ તથા ઉમંગ અને ઉત્સાહ સાથે જમાલપુરના જગન્નાથ મંદિરેથી પ્રારંભ થયો હતો. રથયાત્રાના પ્રસ્થાન...
તિસ્તા સેતલવાડ અને બીજા બે વ્યક્તિની ધરપકડની ટીકા કરતા યુએન માનવાધિકાર એજન્સીના નિવેદનને બુધવારે ભારતના વિદેશ મંત્રાલયે બિનજરૂરી લેખાવ્યું છે. ભારતે આકરી પ્રતિક્રિયા આપી...
ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારાના ટ્રેન્ડની વચ્ચે બુધવાર, 29 જૂને રા્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનો પોઝિટિવ આવ્યા હતા. કોરોનાના હળવા લક્ષણો જણાતા તેમણે કોવિડ ટેસ્ટ...
અમદાવાદમાં આશરે બે વર્ષના સમયગાળા બાદ 1 જુલાઈએ જગન્નાથ મંદિરથી પરંપરાગત 145મી રથયાત્રા પ્રસ્થાન કરશે. રથયાત્રામાં માટે તડામાર તૈયારી ચાલુ કરવામાં આવી છે. રથયાત્રા...
ગુજરાતમાં બફારા અને ઉકળાટમાં વચ્ચે રવિવાર, 26 જૂને અનેક વિસ્તારોમાં આશરે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં 43.3 ડીગ્રી ઉષ્મતામાન બાદ સાંજે ભારે...
ગુજરાતના 2002ના રમખાણોના કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરવા બદલ ગુજરાત પોલીસે ધરપકડ કરેલા સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ આઇપીએસ ઓફિસર...
















