ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે કોરોના મહામારીને કારણે નિયમિત વિદ્યાર્થીઓની ધો. 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી ન...
મહાત્મા ગાંધીના ગુજરાતમાં સત્તાવાર રીતે દારુબંધી છે, પરંતુ રાજ્યના આશરે 19.53 લાખ લોકો નિયમિત ધોરણે શરાબ સેવન કરે છે, એવી ખુદ કેન્દ્ર સરકારે રાજ્ય...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઇ અલગ છે. ગુજરાતમાં ખેડૂતનું સરેરાશ દેવુ રૂા.38,100 છે,...
પ્રવાસીઓને આકર્ષવાના હેતુ સાથે ગાંધીનગર પાસે આવેલી પ્રસિદ્ધ અડાલજની વાવ પાસે રૂ.15 કરોડના ખર્ચે થીમ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે...
ગુજરાતમાં 29 જુલાઈ સુધીમાં વેક્સિનેશન માટે પાત્રતા ધરાવતા વ્યક્તિઓ પૈકી ૫૦% કરતાં વધુ વ્યક્તિઓ કોરોના રસી લઇ ચૂક્યા છે. રાજ્યમાં કુલ ૩.૨૬ કરોડ ડોઝ...
કોરોના મહામારીના કપરા સમયમાં ગુજરાત લોકોએ ગુજરાન ચલાવવા 22 ટન સોનાનું વેચાણ કર્યું હતું. આ ડેટા દર્શાવે છે, કે મહામારીએ લોકોની આર્થિક સ્થિતિ ડામડોળ...
દેશના જુદા જુદા ઝૂમાથી કેવડિયામાં વિવિધ પ્રાણીઓ લાવવા માટે ગુજરાતના 40 સિંહ બીજા રાજ્યોમાં મોકલવામાં આવશે. આ એક્સ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ આવનારા તમામ પ્રાણીઓને કેવડિયામાં...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષની ઉજવણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉજવણીમાં પાંચ વર્ષમાં...
ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના અમદાવાદ ખાતે સોલા કેમ્પસમાં 74000 ચોરસ વાર જમીનમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર સહિત ધર્મ, શૈક્ષણિક, આરોગ્ય સંકુલના 1500 કરોડના...
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડાને પગલે રાજ્ય સરકારે બુધવારે કોરોના નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપી હતી. રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કરફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો...