By-elections to one Lok Sabha and 5 Assembly seats on December 5
ગુજરાતના 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે અને તેનું રિઝલ્ટ 21 ડિસેમ્બરે જાહેર થશે, એવી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી. રાજ્યમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022નું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસની આ સમીટની થીમ "આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત" હશે, એમ...
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પાલઘર જિલ્લાના માનોર પાસે રવિવારની મોડી સાંજે વાન અને કન્ટેનર વચ્ચેના ગખખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા હતા અને બીજા આઠ...
Devotees throng the temples on Chaitri Navratri
જૂનાગઢના ગિરનાર પર્વતની દર વર્ષે કારતક મહિનામાં પાંચ દિવસ સુધી યોજાતી લીલી પરિક્રમાની જેમ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર પર્વત ઉપર આવેલાં 51 શક્તિપીઠોની પરિક્રમા...
અમદાવાદ સ્થિત સોલા કેમ્પસમાં ઉમિયાધામ મંદિરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં 20 નવેમ્બરે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિર 74000 ચોરસવાર જમીનમાં...
ભારત સરકાર દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં અમદાવાદ છેલ્લા ત્રણ વર્ષમાં આ યાદીમાં ચાર ક્રમ નીચે આવી ગયું છે. વર્ષ...
ગુજરાતમાં ધોરણ ૧થી ૫ની સ્કૂલો શરૂ કરવાની છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાઓ અને આયોજન વચ્ચે સરકારે એકાએક ૨૨મી નવેમ્બરથી રાજ્યમાં ધોરણ ૧થી ૫ની સ્કૂલો...
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના સૌથી સ્વચ્છ શહેરોને સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર 2021 એનાયત કર્યા હતા. આ યાદીમાં ગુજરાતનું એકમાત્ર શહેર સુરત બીજા ક્રમે રહ્યું...
ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે ઈ-ગવર્નન્સના માધ્યમ દ્વારા અનેકવિધ નવતર આયામો હાથ ધરીને પારદર્શી સેવાઓ નાગરિકો માટે ઉપલબ્ધ બનાવી છે. જેના ભાગરૂપે આજે...
અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે કોવીડ-19 થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માટે મૃતકના પરિવારજનો માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા અનુસાર જિલ્લા પંચાયત,...