કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે ગુજરાત સરકારે 10મી વાયબ્રન્ટ ગુજરાત સમીટ મોકૂફ રાખવાનો ગુરુવાર, 6 જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો. વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ આ સમીટનું ઉદ્ઘાટન...
સુરતના જીઆઇડીસી એરિયામાં ગુરુવાર, 6 ડિસેમ્બરે એક કંપનીમાં ગેસ લીકેજની ઘટનાથી છ લોકોના મોત થયા હતા અને બીજા 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે AMTS અને BRTSની બસો માત્ર 50% સિટિંગ કેપેસિટી સાથે દોડાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો અમલ આવતીકાલે ગુરૂવાર એટલે કે...
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને નાથવા માટે રાજ્ય સરકાર ગુરુવારે એક્શન મોડમાં આવી હતી.પહેલા મુખ્યપ્રધાન કાર્યાલયે વાયબ્રન્ટ સમિટ 2022 મોકુફ રાખવાની જાહેરાત કરી હતી. આ પછી...
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા વારાણસી ખાતેની ગંગા આરતીની જેમ ગોરા ખાતે નવરચિત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીની શરૂઆત...
ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સના કમ્પોઝિટ રેન્કિંગમાં ગુજરાત ટોચના સ્થાન હાંસલ કર્યું છે. આ પછી બીજો ક્રમ મહારાષ્ટ્ર અને ત્રીજો ક્રમ ગોવાનો આવ્યો છે. બીજી તરફ...
ગુજરાતમાં સોમવારે ઓમિક્રોન વેરિયન્ટને નવા ૧૬ કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ હવે ૧૫૨ થઇ ગયા હતા. રાજ્યમાં નોંધાયેલા ઓમિક્રોનના...
કચ્છના નાના કપાયા ગામે સારૂં રિઝલ્ટ આપવાની લાલચ આપીને શિક્ષકે વિદ્યાર્થિની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ 1.20 લાખ રૂપિયાની કિંમતના દાગીના પણ તફડાવ્યા હતા....
કોરોના મહામારી દરમિયાન પણ ગુજરાતમાં લાંચ રુશવતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ વર્ષ 2021માં ભ્રષ્ટાચારના 173 કેસ સાથે 287...
ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના નવા 1,259 કેસો નોંધાયા હતા અને ત્રણ વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં 151 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસો...
















