કોરોના મહામારી દરમિયાન પણ ગુજરાતમાં લાંચ રુશવતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ વર્ષ 2021માં ભ્રષ્ટાચારના 173 કેસ સાથે 287...
ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના નવા 1,259 કેસો નોંધાયા હતા અને ત્રણ વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં 151 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસો...
હવામાન વિભાગે ગુજરાત કેટલાંક વિસ્તારોમાં 4 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ...
કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના કારોબારી સભ્યોની સભા રવિવારે ઊંઝાના ઉમેશ્વર હોલ ખાતે યોજાઈ હતી. આ સભામાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈના ભાજપના...
ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા માટે સક્રિય થઇ છે. ગુજરાત પોલીસે રવિવારે સલૂન અને બ્યુટી પાર્લરના સંચાલકો માટે ગાઇડલાઇન...
ગાંધીનગરમાં 10- 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી 10મી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ 2022 પહેલા 5- 6 જાન્યુઆરીએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વિજ્ઞાાન ભવનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈન્ટરનેશનલ...
ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવાર, 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકોના રસીકરણનો શુભારંભ કરાવ્યો હતો.. તેમણે ગાંધીનગર જિલ્લામાં કોબામાં આવેલી સ્કૂલમાં સવારે અભિયાનનો પ્રારંભ કરાવ્યા...
ગુજરાતમાં 3 જાન્યુઆરીથી ૧૫થી૧૮ વર્ષના બાળકો માટે કોરોના રસીકરણ અભિયાન ચાલુ થશે. ગુજરાત સરકારે સ્કૂલોમાં ૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓનું રસીકરણ ૮મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી...
ઓમિક્રોન વેરિયન્ટના ભય વચ્ચે વાઈબ્રન્ટ સમીટ યોજાશે કે નહી તે અંગેની અનિશ્ચિતતતા વચ્ચે હવે એ સ્પષ્ટ બની રહ્યું છે કે આ સમીટ વિધિવત રીતે...
ગુજરાતમાં શનિવારે કોરોના વાયરસના નવા 1069 કેસો નોંધાયા હતા, બીજી બાજુ 103 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં ઓમિક્રોનના નવા 23 કેસો નોંધાયા હતા અને...
















