અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝ દ્વારા સંયુક્તપણે અમદાવાદ શહેરમાં બુધવારથી ગુજરાત યુનિવર્સિટી નજીકના જીએમડીસી મેદાનમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ ચાલુ કરવામાં આવ્યા...
સૌરાષ્ટ્રના તાલાલામાં ૧૪ એપ્રિલથી પાંચ દિવસ અને ઉપલેટામાં ૧૫ એપ્રિલથી ૩ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટંકારા તથા નાના ખીજડીયા અને મીંયાણી...
ગુજરાતમાં કોરોનાના કેસમાં જંગી વધારાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલો ફુલ થઈ ગઈ હોવાથી સરકારે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ૯૦૦ બેડની...
કોરોનાના કેસોમાં વધારાને પગલે જામનગર જિલ્લાના આશરે 100 ગામોમાં 30 એપ્રિલ સુધી સ્વયંભૂ લોકડાઉન પાળવામાં આવશે. જામનગર જિલ્લાના ધ્રોલ ટાઉનમાં સાત દિવસ માટેના સ્વૈચ્છિક...
ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના વિક્રમજનક 6,021 નવા કેસ નોંધાયા હતા અને 55 દર્દીના મોત થયા હતા. નવા કેસની સામે 2,854 લોકો કોરોનાથી રિકવર થયા...
ગુજરાત હાઇ કોર્ટે સોમવારે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને લોકોને પડતી મુશ્કેલીના મુદ્દે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે રાજ્યની વાસ્તવિક સ્થિતિ સરકારના...
ગુજરાતમાં હવે કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ થતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસના નવા 5469 કેસો નોંધાયા હતા અને 54 દર્દીના મોત...
ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી મોકુફ રાખવાનો રાજ્ય ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં નોંધપાત્ર વધારો થતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત...
ગુજરાતમાં કોરાનાએ હાકાકાર મચાવ્યો છે. રાજ્યમાં શુક્રવારે વિક્રમજનક 4,541 નવા કેસ નોંધાયા હતા અને 42 દર્દીના મોત થયા હતા. નવા કેસ સામે રાજ્યમાં 2,280...
સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે અને દરરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે અને સ્મશાનગૃહોમાં વેઇટિંગ છે. તેનાથી મહાનગરપાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ...