સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તાઉ-તે વાવાઝોડુ મંગળવારે બપોર પછી અમદાવાદ આવી પહોંચી ચુક્યું હતું, અમદાવાદમાં 45 થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિ અંગે ગાંધીનગરમાં મંગળવારે સમીક્ષા બેઠક કર્યા બાદ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કેટલાય વિસ્તારોમાં 150 કિમીની પ્રતિ કલાકે...
અરબી સમુદ્રમાં સર્જાયેલું 'તાઉતે' વાવાઝોડું સોમવારે, 17મેની મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. પોરબંદર અને મહુવા (દીવના પૂર્વ ભાગમાં) ૧૫૫થી ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકની...
ગુજરાતના દરિયાકાંઠે શક્તિશાળી વાવાઝોડું ત્રાટકે તે પહેલા રવિવાર અને સોમવારે રાજ્યના આશરે 84 તાલુકામાં ભાર પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. વાવાઝોડાને પગલે...
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એક મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા હતા. સરકારે રવિવારે સાંજે જારી કરેલા...
ગુજરાતમાં તાઉ-તે વાવોઝોડું 18મેની સવારે પોરબંદર અને મહુવાના દરિયાકાંઠા ટકરાવવાની શક્યતાને કારણે રાજ્યમાં તેનો સામનો કરવાની તૈયારી ચાલુ કરવામાં આવી હતી. દરિયાકાંઠાના વિસ્તારમાં હાઇ...
કોરોના વાઇરસના સંક્રમણ બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 46 વર્ષ હતી. ગયા મહિને...
ગુજરાત સરકારમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મીડિયામાં ‘ગુજરાતમાં મૃત્યુના આંકડા સરકાર છૂપાવે છે. ૭૧ દિવસમાં ૧.ર૩ લાખ ડેથ સર્ટીફીકેટ ઇસ્યુ થયાં’ એવા પ્રસિદ્ધ...
અરબ સાગરમાંથી ઊભું થયેલું ટૌકતે વાવાઝોડું ઝડપથી દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આથી કેરળના કોટ્ટયમના કિનારે ગઇકાલે ભારે વરસાદ પડ્યો હતો. ભારત...
લોકોના સ્વૈચ્છિક લોકડાઉન અને સરકારના પગલાંને કારણે ગુજરાતમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયો હોય તેવું સત્તાવાર આંકડામાં દેખાય છે, જોકે ગ્રામીણ વિસ્તારમાં સ્થિતિ હજુ ખરાબ...